Thursday, July 16, 2026
HomeGujaratઅમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક "ઈન અવર સ્ટોરીઝ...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...
અમદાવાદ બુક ક્લબ

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર આધારિત છે.આ કાર્યક્રમમાં નિકિતા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા કે જેઓ તેમના આકર્ષક સ્ટોરી ટેલિંગ માટે જાણીતા છે અને વાચકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સાહિત્યને પ્રોત્સાહન આપવા અને લેખકો માટે અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાના મજબૂત હિમાયતી છે.પુસ્તક અંગે જણાવતાં નિકિતા શાહે કહ્યું, “અવર સ્ટોરીઝ વી લીવ”માં મારા પોતાના જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. તે એક રીમાઇન્ડર છે કે આપણી વાર્તાઓ – સંઘર્ષ અને વિજય બંને – આપણે કોણ છીએ તેને આકાર આપે છે. આ પુસ્તક દ્વારા, હું આશા રાખું છું કે વાચકો તેમની પોતાની વાર્તાઓને સ્વીકારવાની અને તેમની પાસે રહેલી શક્તિને ઓળખવાની હિંમત મેળવશે.”મેન્ટલ હેલ્થ, ઈમોશનલ વેલ- બીઇંગ અને ક્રિએટિવ સેલ્ફ- એક્સપ્રેશન અંગેના નિકિતાના વિચારો જાણીને ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાતચીતમાં હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને પર્સનલ ગ્રોથ થકી સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.શ્રદ્ધા આહુજા રામાણીએ પુસ્તક અને નિકિતાની લેખક તરીકેની સફરની પ્રશંસા કરતા કહ્યું, “આ પુસ્તક જીવનના પડકારો અને વિજયોની ઉજવણી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પોતાની વાર્તાઓ દ્વારા, આપણે કનેક્શન, હીલિંગ અને સ્ટ્રેન્થ મેળવીએ છીએ. અમદાવાદ બુક ક્લબ નિકિતા શાહ જેવા લેખકોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.”આ કાર્યક્રમમાં પુસ્તક અને સાહિત્ય અંગે ઘણી પ્રશ્નોત્તરી પણ થઈ. ઉપરાંત ઉપસ્થિત સૌ કોઈને નિકિતા શાહનું આ પુસ્તક પણ આપવામાં આવ્યું.આ ઇવેન્ટ અમદાવાદ બુક ક્લબના સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વાચકો અને લેખકોને જોડવા માટે એક સમૃદ્ધ પ્લેટફોર્મ બનાવવાના ચાલુ મિશનમાં વધુ એક સીમાચિહ્નરૂપમાઈલસ્ટોન છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here