Thursday, June 12, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની...

અમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની જાણો સ્થિતિ

Date:

spot_img

Related stories

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...
spot_img

કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. ત્યારે હવે કેમ્પ હનુમાન મંદિર પણ 12 દિવસ માટે બંધ રહેશે.અમદાવાદમાં મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો ની ભીડ એકત્ર ના થાય એ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31 મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે જેને લઈને મંદિર ટ્રસ્ટી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની સેકન્ડ વેવ વખતે પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે હવે સરકાર કહે એ પહેલા જ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતના આ મંદિરો પણ બંધ રહેશે- 16 જાન્યુઆરી નાં રોજ બહુચરાજી મંદિર અંગે સમાચાર મળ્યા હતા.આગામી 22 જાન્યુઆરી સુધી બહુચરાજી મંદિર બંધ કરવામાં આવ્યું છે. તો અંબાજી મંદિરમાં 22 જાન્યુઆરી સુધી ભક્તોને પ્રવેશ નહીં મળે.જ્યારે ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ રહેશે..તો દ્વારકાનું જગત મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. જગત મંદિરની સાથે બેટ દ્વારકાના મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અંબાજી મંદિર પર આગામી 22 મી સુધી બંધ રહેશે.

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here