Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની...

અમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની જાણો સ્થિતિ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. ત્યારે હવે કેમ્પ હનુમાન મંદિર પણ 12 દિવસ માટે બંધ રહેશે.અમદાવાદમાં મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો ની ભીડ એકત્ર ના થાય એ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31 મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે જેને લઈને મંદિર ટ્રસ્ટી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની સેકન્ડ વેવ વખતે પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે હવે સરકાર કહે એ પહેલા જ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતના આ મંદિરો પણ બંધ રહેશે- 16 જાન્યુઆરી નાં રોજ બહુચરાજી મંદિર અંગે સમાચાર મળ્યા હતા.આગામી 22 જાન્યુઆરી સુધી બહુચરાજી મંદિર બંધ કરવામાં આવ્યું છે. તો અંબાજી મંદિરમાં 22 જાન્યુઆરી સુધી ભક્તોને પ્રવેશ નહીં મળે.જ્યારે ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ રહેશે..તો દ્વારકાનું જગત મંદિર 23 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. જગત મંદિરની સાથે બેટ દ્વારકાના મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અંબાજી મંદિર પર આગામી 22 મી સુધી બંધ રહેશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here