Monday, September 30, 2024

IPDigitalera@05 Tushar

spot_img

કલમ 370 હટાવવા મામલે બ્રેક્ઝિટ જેવો જનમતસંગ્રહ યોજવાનો સવાલ જ નથી : સુપ્રીમકોર્ટ

સિબ્બલે કહ્યું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું રાજકીય કાર્ય પાંચ જજોની બંધારણીય બેન્ચે ગઈકાલે ટિપ્પણી કરી સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને...

અમદાવાદમાં વધુ એક અકસ્માત, શેલામાં કારચાલકે 3 કારને મારી ટક્કર, એક મહિલાને પહોંચી ઈજા

ગઈકાલે શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ પાસે બનાવ બન્યો અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળથી ફરાર અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. શહેરના શેલા...

નૂહ રમખાણો સુનિયોજિત હતા, કોઈ રાજકીય પક્ષની ભૂમિકા તપાસનો વિષય, ડે.સીએમનું મોટું નિવેદન

નૂહ રમખાણો મામલે દુષ્યંત ચૌટાલાએ વધારી સરકારની મુશ્કેલી, કહ્યું - વહીવટી અધિકારીઓ સ્થિતિનું અનુમાન લગાવવામાં નિષ્ફળ રહ્યા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ...

અવિશ્વાસ પ્રસ્તાવ અમારી મજબૂરી, અમે મણિપુર મુદ્દે ચર્ચા માંગીએ છીએ, PM મોદી મૌન કેમ : લોકસભામાં ગૌરવ ગોગોઈ

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર મણિપુર મુદ્દો, દિલ્હી સર્વિસ બિલ સહિત અનેક મુદ્દાઓને કારણે અત્યાર સુધીમાં હોબાળાની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આજથી...

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને ખૂબ મોટી માહિતી સામે આવી છે. ગત વિધાનસભામાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા જોવા...

ASI સરવેમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં કમળ, મૂર્તિઓ, મંદિરના પ્રતીક ચિહ્ન મળ્યાનો દાવો

નવી દિલ્હી : એએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે. શનિવારે મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયા બાદ મસ્જિદના ભોંયરામાં...

સતત બીજા દિવસે પણ સોના-ચાંદીના ભાવમાં નરમાઈ, જાણો શું રહી કિંમત

છેલ્લા કેટલાક દિવસોથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ચાંદીનો વાયદા બજારમાં 72,500 રુપિયાની નીચે છેલ્લા કેટલાક દિવસોથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img