Monday, June 15, 2026

Aksheshkumar Savaliya

spot_img

રાજકોટમાં પોલીસ સુરતમાં પથ્થરમારા બાદ ઍલર્ટ, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ

રાજકોટ : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે...

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રીએ કહ્યું-‘કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે’

સુરત : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શહેરમાં અજંપાભર્યા...

અમદાવાદના દંપતિએ રૂપિયા 3.87 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ : અમદાવાદના થલતેજમાં રહેતા એક મહિલાને રોકાણની સામે ત્રણ સપ્તાહમાં જ બમણાં નાણાં આપવાની લાલચ આપીને દંપતિએ રૂપિયા 3.87 કરોડની છેતરપિંડી કરી હોવાની...

ગુજરાતના આ શહેરોમાં આજે રાત્રે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નરી આંખે જોઈ શકાશે

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર લોકો આજે (નવમી સપ્ટેમ્બર) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) નિહાળી શકશે. આજે રાત્રે 8 વાગ્યાને 8 મિનિટે સતત 5 મિનિટ...

એસીસી થોંડેભાવી ખાતે એએસડીસીએ કૌશલ્ય વિકાસ સાથે ગ્રામીણ મહિલાઓને કારકિર્દી નિર્માણ દ્વારા સશક્ત કરી

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી કૌશલ્ય વિકાસના માધ્યમથી કર્ણાટકમાં ગ્રામીણ સમુદાયોને સશક્ત કરી રહ્યું છે. એસીસી થોંડેભાવી ખાતે અદાણી ફાઉન્ડેશનના...

એન્ડટીવી પર અટલ લીપ લે છેઃ આયુધ ભાનુશાલી યુવા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે!

શ્રી અટલ બિહારી વાજપેયીનાં રચનાત્મકની રોચક વાર્તા છે, જે 5 વર્ષની લીપ લેવા માટે સુસજ્જ છે. ઉત્તમ ટીવી અભિનય માટે જ્ઞાત આયુધ ભાનુશાલી 12...

એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.37ની વૃદ્ધિ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59331.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9550.55 કરોડનાં કામકાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img