Friday, March 20, 2026

Aksheshkumar Savaliya

spot_img

ફાર્મસી કૉલેજમાં ત્રિદિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી

ગાંધીનગર ખાતે આવેલી કે. બી. રાવલ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે ગણેશ મહોત્સવ 2025 નું ભવ્ય આયોજન ૨ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું.ઉજવણીની...

ગુજરાતના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હકીકતમાં મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે...

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે : PM મોદી

ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં...

પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય

પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં 5-5 કરોડ રૂપિયાની સહાયના ચેક મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર...

14 સપ્ટેમ્બરથી ફરી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મુશળધાર વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે....

પંજાબ કિંગ્સે કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને શરૂ કર્યો તાત્કાલિક પૂર રાહત અભિયાન

પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરથી હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે. લોકો પાસે હવે ન તો ખોરાક છે, ન તો રહેઠાણ અને ન તો જરૂરી...

પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય

ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img