Tuesday, April 22, 2025
HomeGujaratAhmedabadભાજપની ‘ઝીરો’ બેઠકથી ‘156’ બેઠક સુધીની સફર, ગુજરાતમાં તોડ્યો સૌથી મોટો રેકોર્ડ

ભાજપની ‘ઝીરો’ બેઠકથી ‘156’ બેઠક સુધીની સફર, ગુજરાતમાં તોડ્યો સૌથી મોટો રેકોર્ડ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ : ફરી એકવાર ગુજરાતની જનતાએ સતત સાતમી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં સતત સાત વખત ચૂંટાનારી ડાબેરીઓની સરકારના રેકોર્ડની આ બરોબરી છે. આ વખતે હવે ગુજરાતીઓ ભાજપને મત નહિ આપે એવું વાતાવરણ ઊભું થયું હતું. કોરોના, મોંઘવારી, બેરાજગારી, મોરબી આ લિસ્ટ બહુ લાંબું હતું, પણ આ ગુજરાતની પ્રજા છે. બધા જેવું વિચારે છે એવું આ પ્રજા નથી વિચારતી. આ વખતે સરેરાશ મતદાન 2017 કરતાં ઓછું થયું. ઓછા મતદારોમાંના જે લોકો બહાર નીકળ્યા તેમણે કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું, આવું કેમ થયું?આ પરિણામમાંથી બે ગર્ભિત સૂર નીકળે છે એક, આ વખતે ગુજરાતીઓને લાગ્યું કે તેમણે જેમના પર ત્રણ દાયકાથી ભરોસો મૂક્યો છે એ તકલીફમાં છે. મોદી વારંવાર કહેતા રહ્યા કે તમે મને ઓળખો છે, તમને મારામાં વિશ્વાસ છે ને? અને ગુજરાતીઓએ બીજા કોઇ બહારના ફાવી ન જાય એમ માનીને જીદે ચડ્યા. ગુજરાતીઓ હંમેશાં એવું માને છે કે જે અમે આજે વિચારીએ છીએ એ દેશ આવતીકાલે વિચારે છે. ભાજપ અને મોદીના કિસ્સામાં આ સાચું પણ થયું છે.આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે. કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here