Saturday, June 6, 2026
HomeBusiness

Business

RBIનું મોટું એલાન, વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં, 6.5 ટકા પર યથાવત્, જાણો શું થશે અસર

RBI Monetary Policy : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં 6.5 ટકાના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા...

આરબીઆઇ UPI લિમિટ વધારશે : ટેક્સની ચૂકવણી પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં

UPI Limit For Tax Payments: આરબીઆઇએ દ્વિમાસિક મોનેટરી પૉલિસી બેઠકના અંતે રેપો રેટ જાળવી રાખતાં અન્ય એક મોટી જાહેરાત કરી છે. ટેક્સ પેમેન્ટ માટે...

50 વર્ષના ઇતિહાસમાં આ કંપનીને થયું સૌથી મોટું નુકસાન, 28%નો કડાકો, 35 અબજ ડૉલર ધોવાયા

દુનિયાની દિગ્ગજ ચીપ મેકિંગ કંપનીઓમાં સામેલ ઇન્ટેલ (Intel) માટે 2 ઑગસ્ટનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. કંપનીના શેરોમાં લગભગ 28 ટકાનો કડાકો બોલાઈ ગયો...

સોનામાં તેજીના કારણે ગોલ્ડ લોનની માગ વધશે, જાણો કઈ બેન્ક કેટલા દરે કરી રહી છે ધિરાણ

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુ બજાર માટે સકારાત્મક પરિબળોના પગલે સોનાના ભાવમાં ફરી પાછી તેજી જોવા મળી છે. ગઈકાલે અમદાવાદમાં સોનું રૂ. 76000 પ્રતિ 10...

પીપીએસ મોટર્સે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું, ભારતમાં 40,000 ફોક્સવેગન વ્હીકલ્સ વેચીને દેશની સૌપ્રથમ મલ્ટી-સ્ટેટ ડીલર બની

દેશના સૌથી મોટા ઓટોમોબાઇલ સમૂહ પૈકીના એક અને સૌથી મોટા ઓટોમોબાઇલ ગ્રુપનો ભાગ પીપીએસ મોટર્સે જાહેરાત કરી છે કે તેણે 40,000 ફોક્સવેગન વેચીને એક...

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.36ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યોઃ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,532 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 4,426 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.06...

સુઝુકીની નેક્સ્ટ ભારત વેન્ચર્સે ભારતના આંત્રપ્રિન્યોર્સને સશક્ત બનાવવા માટે રૂ. 340 કરોડનું ફંડ લોન્ચ કર્યું, આગામી અબજ ભારતીયો માટે ઉકેલરૂપ બનશે

• સામાજિક અસર કરતી રોકાણ કંપની પ્રભાવશાળી આંત્રપ્રિન્યોર્સના સમુદાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ટકાઉ, લાંબા ગાળાની અસર બનાવવા માટે ફંડ પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read