Saturday, July 25, 2026
HomeGujarat

Gujarat

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી લીધો કાબૂ, કોઈ જાનહાનિ નહી

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર ખાતે આવેલા ડો. જીવરાજ મહેતા ભવન- જૂના સચિવાલયની બિલ્ડિંગના બ્લોક નંબર...

ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને, 22.50 લાખ મહિલા કરદાતા ગુજરાતમાં

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા...

છત્તિસગઢના ભિલાઇ સ્થિત બીએસપી સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીસીએસ રૂરલ આઇટી ક્વિઝ નેશનલ ફાઇનલ્સ 2024માં વિજેતા

આઇટી સર્વિસિસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS) એ કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી અને...

એનસીએલટીએ શેરધારકો અને લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કરતાં વેદાંતાના ડિમર્જરની પ્રક્રિયા આગળ વધી

વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે શેરધારકો અને સુરક્ષિત તથા અસુરક્ષિત લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કર્યો...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર જી.વી. સુબ્બા રાવ લિખિત નોવેલ “ધ લાસ્ટ વિટનેસ”નું વિમોચન કરાયું

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના રોજ ધ હાઉસ ઓફ મેકેબા, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે જાણીતા લેખક જી.વી. સુબ્બા રાવ...

કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155 રૂપિયા ચૂકવવા પડશે

વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં...

નૈમિષારણ્ય માં ભાગવત કથામાં વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતારની ભવ્ય ઉજવણી

તપોભૂમિ નૈમિષારણ્યમાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ મહેતાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે સવારના સત્રમાં ભગવાન વામન અને ભગવાન રામ અવતારની ભવ્ય ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read