Monday, September 14, 2026
HomeGujarat

Gujarat

સુરતમાં ૩૫૦૦ કેદીઓ કરશે યોગ: ‘અબતક’ બન્યું માધ્યમ

લી જૂનના રોજ સૂરતની જેલમાં યોગ પ્રાણાયામ થશે. ૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં હજારો લોકો યોગ કરશે. આગામી તા.૧ જૂનના રોજ સૂરતની જેલમાં...

નારાયણ સાંઈને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો

સાધિકા બહેનો પર દુષ્કર્મના આરોપમાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને આજે મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ નારાયણ સાંઈએ...

પાંડસેરા વિસ્તારમાં આવેલી વસંત ફેબ્રીક મીલમાં અચાનક આગ ફાટી નીકળી

પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો....

કર્ણાટકમાં ભવ્ય જીત મેળવવા બદલ વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખને અભિનંદન પાઠવતા દિપક મદલાણી

કોંગ્રેસના ગઢ ગણાતા કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રિીય પ્રમુખ અમીભાઇ શાહની આગેવાની હેઠળની ભાજપની ટીમે જવલંત વિજય હાંસલ કરી કોગ્ર્રેસ...

પ્રોડ્કટીવીટી ઈન્ડેકસમાં જર્મની ૮૭ ટકા, અમેરિકા ૭૮ ટકા, ચાઈના ૬૭ ટકા, જયારે ભારત ૭ ટકા નીચે છે: ચેતન ભોજાણી

કેએસપીસી દ્વારા ગ્રાસીસ ઈન્ડ. લી. દ્વારા ‘વુકા વર્લ્ડ’ એ વિષયે વાર્તાલાપ યોજાયો કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રામી ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટ:...

સુર્યનારાયણ હજી બે દિવસ કાળઝાળ રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના: દક્ષિણ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી...

અંતે સંપત્તી જાહેર ન કરનારા ૧૦૦૦ બાબુઓના પગાર અટકાવાયા

ગુજરાતના કલાસ-૧ અને કલાસ-૨ના કુલ ૧૨ હજાર અધિકારીઓમાંથી ૩ હજારે સંપત્તીનું રિટર્ન ભર્યું જ ન હતું સંપતિનું રિટર્ન ન ભરનારાઓને પાઠ ભણાવવા માટે ગુજરાત સરકારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read