Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રીએ કહ્યું-‘કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે’

સુરત : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શહેરમાં અજંપાભર્યા...

અમદાવાદના દંપતિએ રૂપિયા 3.87 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ : અમદાવાદના થલતેજમાં રહેતા એક મહિલાને રોકાણની સામે ત્રણ સપ્તાહમાં જ બમણાં નાણાં આપવાની લાલચ આપીને દંપતિએ રૂપિયા 3.87 કરોડની છેતરપિંડી કરી હોવાની...

ગુજરાતના આ શહેરોમાં આજે રાત્રે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નરી આંખે જોઈ શકાશે

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર લોકો આજે (નવમી સપ્ટેમ્બર) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) નિહાળી શકશે. આજે રાત્રે 8 વાગ્યાને 8 મિનિટે સતત 5 મિનિટ...

નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા (એએમએલ)થી ગંભીર રીતે બીમાર કિશોરની સફળતાપૂર્વક સારવાર

અમદાવાદ : નારાયણા હોસ્પિટલ અમદાવાદ એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા (એએમએલ) થી પીડિત 16 વર્ષીય દર્દીની સફળ સારવારની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. ગંભીર ગૂંચવણોનો સામનો...

વડોદરા શહેરમાં બેંકના લોકરોમાં ધૂસ્યા પૂરના પાણી, પૂરના પાણીમાં દસ્તાવેજો અને નોટો ધોવાયા

વડોદરા : વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ પણ હજુ અનેક પરિસ્થિતિ અને પડકારો શહેરીજનોની સામે ઊભા છે. જેમાં લોકોએ પોતાના ભવિષ્યની કાળજી લઈ...

અમદાવાદ – ભુજ ‘વંદે ભારત’ ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, મુસાફરીનો સમય ઘટે તેવી શક્યતા

અમદાવાદ : આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ...

સુરતમાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમોનો પથ્થરમારો

સુરત : સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read