Wednesday, July 22, 2026
HomeGujarat

Gujarat

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા ભજવી હતી

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું આયોજન કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવની પૂજા અને ઉપાસનાનો સૌથી મોટો દિવસ એટલે કે “મહાશિવરાત્રી”...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે…સાથેજ શિક્ષાવિદ પ્રો. રમેશચંદ્ર...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે ભારતીય યુવાનોને વૈશ્વિક નેતૃત્વ માટે સશક્ત બનાવવાના પ્રયાસો

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી ગુજરાત સાયન્સ સીટીમાં કરવામાં આવી. આ પ્રસંગે, "વિકસિત ભારત માટે વૈશ્વિક વિજ્ઞાન અને નવીનીકરણમાં ભારતીય...

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ગુરુવારના રોજ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે બીએફએસઆઈ સેક્ટરમાં સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે ગોવાના યુવાનોને બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ (બીએફએસઆઈ) સેક્ટરમાં ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સજ્જ કરવાના ઉદ્દેશથી...

પ્યોર ઇવીએ અમદાવાદમાં નવો શોરૂમ લોંચ કરીને વિસ્તરણને વેગ આપ્યો

ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા પૈકીના એક પ્યોર ઇવીએ અમદાવાદમાં તેના નવા શોરૂમને લોંચ કરીને તેના ઝડપી વિસ્તરણને આગળ ધપાવ્યું છે. અમદાવાદમાં સાઉથ બોપલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read