Friday, March 13, 2026
Homenational

national

spot_imgspot_img

જૈશના ટોપ કમાન્ડર મુન્ના લાહોરીને અંતે ઠાર કરાયો

મુન્ના લાહોરીને અન્ય સાગરિતની સાથે સેનાએ ઠાર કરીને મોટી સફળતા મેળવી ઃ અનેક હુમલાઓમાં સામેલ હતો શ્રીનગર,તા. ૨૭ દક્ષિણ કાશ્મીરમાં ત્રાસવાદીઓના પર્યાય બની ચુકેલા જૈશના...

યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાકિસ્તાને કરેલો ગોળીબાર

શ્રીનગર,તા. ૨૭ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આજે સવારે એક જવાન શહીદ થયો હતો. સવારમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને કુપવાડાના...

ત્રાસવાદી નેટર્વકને ધ્વસ્ત કરવા વધુ ૧૦ હજાર જવાનો ગોઠવાશે

શ્રીનગર, તા. ૨૭ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કાશ્મીર પ્રવાસથી પરત ફર્યા બાદ હવે ૧૦ હજાર વધારાના સુરક્ષા જવાનો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે....

અમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

શ્રીનગર,તા. ૨૬ વાર્ષિક અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ હજુ સુધી તેમના કાવતરામાં સફળ થઇ શક્યા નથી. સુરક્ષા દળોના મજબુત પગલાના કારણે ત્રાસવાદીઓ ફલોપ...

ખરાબ હવામાન વચ્ચે અમરનાથ યાત્રા મોકૂફ : શ્રદ્ધાળુ નિરાશ થયા

૨૯ જુલાઈ સુધી જમ્મુ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની આગાહી : હજુ સુધી ૨૬ દિવસના ગાળામાં ૩૦૮૮૩૯ શ્રદ્ધાળુઓના દર્શન : ૨૬ લોકોના મોત (સંપૂર્ણ સમાચાર...

૪૯ના લેટરના જવાબમાં ૬૧ હસ્તીનો ખુલ્લો પત્ર જારી થયો

નવી દિલ્હી,તા. ૨૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુદા જુદા ક્ષેત્રોની ૪૯ ટોપની હસ્તીઓ તરફથી મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં હવે ૬૧...

યુદ્ધ બાદ ભારતે સંરક્ષણ તરફ વધારે ધ્યાન આપ્યુ

નવી દિલ્હી,તા.૨૬ કારગિલ યુદ્ધ બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી લીધા હતા અને સંરક્ષણ તૈયારી ઉપર વધારે ધ્યાન આપ્યું હતું....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img