Thursday, March 12, 2026
Homenational

national

spot_imgspot_img

તમામ 543 સંસદીય મતક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલાશે

લોકોની પાસપોર્ટ સેવા સુધી પહોંચ વધુ સરળ બનાવવા માટે ભારત સરકાર દેશના તમામ પ૪૩ સંસદીય મતક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની તૈયારી કરી રહી છે....

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ છ આતંકીને ઠાર માર્યા: સર્ચ ઓપરેશન જારી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ આજે વહેલી સવારે આતંકીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરીને છ આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અનંતનાગના બિજબેહરાના...

અયોધ્યામાં રામમંદિર નિર્માણનો ધમધમાટ: સંમેલનોનો દોર-લોકોમાં ફફડાટ

અયોધ્યામાં રામમંદિર નિર્માણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમોના ધમધમાટથી સ્થાનિક લોકોમાં સ્થિતિ બગડવાની આશંકાથી ફફડાટ ફેલાયો છે અને મોટા ભાગના લોકોએ રાશન એકઠું...

મોદી સ્ટેશન પર ચા વેચતા હતા તેવો કોઈ રેકોર્ડ રેલવે પાસે નથી

ગત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે ચાવાળો શબ્દ પ્રયોગ કર્યા બાદ મોદીએ આ જ શબ્દનો ભરપૂર ઉપયોગ પ્રચાર માટે...

યુકે હાઈકોર્ટે માલ્યાનું લંડનનું મકાન જપ્ત કરવા વિરુદ્ધની અરજી નકારી

વિજય માલ્યાને લંડનના પૉશ વિસ્તારમાં આવેલા પોતાના ઘરને બચાવવા મામલે મોટો ઝટકો લાગ્યો છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા પોતાના દેવાની વસૂલી માટે જપ્તી વિરુદ્ધ...

ચૂંટણી આવતા જ રામ નામનો કટોરો લઇને નીકળી પડે છે ભાજપવાળા: રાજ બબ્બર

અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણને લઇને કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બરે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદાતાઓને ઠગવાનું...

નિર્ણય/ કરતારપુર કોરિડોર બનાવવાની મોદી સરકારે આપી મંજૂરી, PAKએ કહ્યું- ટૂંક સમયમાં આપીશું સારા સમાચારકરતારપુર સાહેબ સુધી કોરિડોરના નિર્માણને મોદી સરકારની મંજૂરી

નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદ કરતારપુર કોરિડોરનો મુદ્દો ઉઠ્યો હતો. સરકાર ગુરદાસપુર જિલ્લાથી લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરશે. નવી દિલ્હીઃ શીખ સમુદાયના પ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img