Tuesday, February 25, 2025
HomeGujaratધૈર્યરાજના ઇન્જેક્શન માટે CM રૂપાણીએ ફાળવ્યા 10 લાખ

ધૈર્યરાજના ઇન્જેક્શન માટે CM રૂપાણીએ ફાળવ્યા 10 લાખ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

ગાંધીનગર : મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માત્ર 3 વર્ષના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવું પડે તેમ છે. આ બાળકને નવજીવન મળે તે માધ્યમથી સૌ પહેલી અપીલ કરવામા આવી હતી. જેના માટે લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે . માત્ર લોકો જ નહીં ઉધોગપતિઓ, ધારાસભ્યો પણ ફાળો આપી રહ્યા છે. ટીપે ટીપે સરોવર ભરાય તેમ ધીમે ધીમે ફાળો એકઠો થઈ રહ્યો છે. ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પોતાના રાહત ફંડમાંથી આ બાળકને મદદ કરવા માટે પત્રો લખ્યા હતા .જે સંદર્ભે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ઘૈર્યરાજની મદદ માટે રુપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે . માસૂમ ધૈર્યરાજને નવજીવન મળી રહે તે માટે અમેરિકાથી ૧૬ કરોડનું ઈજેક્શન મગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે . જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે.સામાન્ય પરિવાર માટે ૧૬ કરોડનો આંકડો બહુ મોટી વાત છે અને આટલી રકમ ક્યાંથી કાઢવી એ ચિંતાનો વિષય બની હતી. હવે ધૈર્યરાજની મદદ માટે લોકો વ્હારે આવ્યા છે. આ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સામાં રૂપિયા 10 લાખ મંજૂર કરાયા છે. જે મહિસાગર કલેક્ટરને આપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે , ન્યૂઝ 18 ગુજરાતીએ ધૈર્યરાજ માટે ચલાવેલી મુહીમ બાદ લોકો શહેરોમાં ચાર રસ્તા ઉપર , અર્ધ શહેરી વિસ્તારોમાં પણ ઘરે ધરે ફરીને ફાળો ઉઘરાવી રહ્યા છે શૈર્યરાજને નવજીવન મળે તે માટે લોકો પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે .

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here