Monday, February 24, 2025
HomeGujaratAhmedabadરાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

રાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,342 કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે, જ્યારે કુલ 7,135 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત હતી. આજે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે જ્યારે મોતની સંખ્યા ઘટી છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 2277, વડોદરામાં 701, સુરતમાં 518, જૂનાગઢમાં 382, જામનગરમાં 283, પંચમહાલમાં 185, આણંદમાં 164, ગીરસોમનાથમાં 164, રાજકોટમાં 279, ભરૂચમાં 150, અમરેલીમાં 139, ખેડામાં 137, મહેસાણામાં 133, દાહોદમાં 132, મહીસાગરમાં 130 કેસ નોંધાયા છે જ્યારે કચ્છમાં 133, સાબરકાંઠામાં 111, ભાવનગરમાં 190, વલસાડમાં 95, અરવલ્લીમાં 92, બનાસકાંઠામાં 92, ગાંધીનગરમાં 166, પાટણમાં 79, પોરબંદરમાં 67, નવસારીમાં 56, નર્મદામાં 49, સુરેન્દ્રનગરમાં 44, છોટાઉદેપુરમાં 39, મોરબીમાં 28, તાપીમાં 17, દેવભૂમિુ દ્વારકામાં 14, બોટાદમાં 7, ડાંગમાં 2 મળીને કુલ 7135 દર્દી નોંધાયા છે જ્યારે 12,342 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જેમાં સૌથી વધુ4679 અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 11, વડોદરામાં 4, સુરત શહે્માં 6, વડોદરા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં, સુરત જિલ્લા,માં રાજકોટ જિલ્લામા રાજકોટ શહેરમાં 4-4 મોત થયા છે. જ્યારે નવસારી, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર શહેર સાબરકાંઠા, કચ્છ, મહેસાણા, ખેડા, અમરેલી, જૂનાગઢ શહેર પંચમહાલમાં 2-2 મોત થયા છે. આમ કુલ અન્ય જિલ્લામાં 0-1 મળીને ટોટલ 81 દર્દીનાં મોત થયા છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here