Monday, September 14, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

રાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,342 કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે, જ્યારે કુલ 7,135 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત હતી. આજે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે જ્યારે મોતની સંખ્યા ઘટી છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 2277, વડોદરામાં 701, સુરતમાં 518, જૂનાગઢમાં 382, જામનગરમાં 283, પંચમહાલમાં 185, આણંદમાં 164, ગીરસોમનાથમાં 164, રાજકોટમાં 279, ભરૂચમાં 150, અમરેલીમાં 139, ખેડામાં 137, મહેસાણામાં 133, દાહોદમાં 132, મહીસાગરમાં 130 કેસ નોંધાયા છે જ્યારે કચ્છમાં 133, સાબરકાંઠામાં 111, ભાવનગરમાં 190, વલસાડમાં 95, અરવલ્લીમાં 92, બનાસકાંઠામાં 92, ગાંધીનગરમાં 166, પાટણમાં 79, પોરબંદરમાં 67, નવસારીમાં 56, નર્મદામાં 49, સુરેન્દ્રનગરમાં 44, છોટાઉદેપુરમાં 39, મોરબીમાં 28, તાપીમાં 17, દેવભૂમિુ દ્વારકામાં 14, બોટાદમાં 7, ડાંગમાં 2 મળીને કુલ 7135 દર્દી નોંધાયા છે જ્યારે 12,342 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જેમાં સૌથી વધુ4679 અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 11, વડોદરામાં 4, સુરત શહે્માં 6, વડોદરા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં, સુરત જિલ્લા,માં રાજકોટ જિલ્લામા રાજકોટ શહેરમાં 4-4 મોત થયા છે. જ્યારે નવસારી, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર શહેર સાબરકાંઠા, કચ્છ, મહેસાણા, ખેડા, અમરેલી, જૂનાગઢ શહેર પંચમહાલમાં 2-2 મોત થયા છે. આમ કુલ અન્ય જિલ્લામાં 0-1 મળીને ટોટલ 81 દર્દીનાં મોત થયા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here