Monday, February 24, 2025
HomeBusinessગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

ગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ : ભારત વૈશ્વિક સ્તરે મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશની કુલ મસાલાની નિકાસમાં માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. ઉપરાંત, ગુજરાત મસાલાનુંખાસ કરીને જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રાજ્ય પણ છે, અને નાણાકીય વર્ષ ૨૧માં ગુજરાતે લગભગ ૭૦૦ મિલિયન ડોલરના મસાલાની નિકાસ કરી હતી.જીરાના ઉત્પાદનમાં ૫૦ ટકાનો વધારો થયો છે. જેને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૪,૨૯,૦૦૦ ટન જીરુંનું ઉત્પાદન કર્યું હતું. જોકે રાજસ્થાન પણ આટલા જ પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે અને દેશના મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં છેલ્લા પાંચ વર્ષથી ૧૯ ટકાના સીએજઆર  સાથે નિકાસમાં પ્રમાણમાં ઝડપી અને ઊંચો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતનો નિકાસ હિસ્સો ૭૭ ટકાથી વધુ હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૧માં રાજસ્થાનનો હિસ્સો માત્ર ૩ ટકા હતો. તેમ ડ્રિપ કેપિટલ ઇન્ક.એ જણાવ્યું હતું.”જીરા ઉપરાંત ગુજરાતમાં ધાણાજીરું, વરિયાળી, મેથીના દાણા, હળદર, મરચાં આદુ અને લસણનું ઉત્પાદન થાય છે. આ મસાલાઓનાં સંભવિત ઔષધીય ગુણધર્મો અને વિવિધ વાનગીઓમાં તેના વ્યાપક ઉપયોગને કારણે નિકાસને વેગ મળ્યો છે.”

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here