Wednesday, April 23, 2025
HomeBusinessગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

ગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ : ભારત વૈશ્વિક સ્તરે મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશની કુલ મસાલાની નિકાસમાં માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. ઉપરાંત, ગુજરાત મસાલાનુંખાસ કરીને જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રાજ્ય પણ છે, અને નાણાકીય વર્ષ ૨૧માં ગુજરાતે લગભગ ૭૦૦ મિલિયન ડોલરના મસાલાની નિકાસ કરી હતી.જીરાના ઉત્પાદનમાં ૫૦ ટકાનો વધારો થયો છે. જેને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૪,૨૯,૦૦૦ ટન જીરુંનું ઉત્પાદન કર્યું હતું. જોકે રાજસ્થાન પણ આટલા જ પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે અને દેશના મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં છેલ્લા પાંચ વર્ષથી ૧૯ ટકાના સીએજઆર  સાથે નિકાસમાં પ્રમાણમાં ઝડપી અને ઊંચો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતનો નિકાસ હિસ્સો ૭૭ ટકાથી વધુ હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૧માં રાજસ્થાનનો હિસ્સો માત્ર ૩ ટકા હતો. તેમ ડ્રિપ કેપિટલ ઇન્ક.એ જણાવ્યું હતું.”જીરા ઉપરાંત ગુજરાતમાં ધાણાજીરું, વરિયાળી, મેથીના દાણા, હળદર, મરચાં આદુ અને લસણનું ઉત્પાદન થાય છે. આ મસાલાઓનાં સંભવિત ઔષધીય ગુણધર્મો અને વિવિધ વાનગીઓમાં તેના વ્યાપક ઉપયોગને કારણે નિકાસને વેગ મળ્યો છે.”

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here