Thursday, July 16, 2026
HomeBusinessગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

ગુજરાતમાંથી 700 મિલિયન ડોલરના મરી-મસાલાની નિકાસ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ : ભારત વૈશ્વિક સ્તરે મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશની કુલ મસાલાની નિકાસમાં માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. ઉપરાંત, ગુજરાત મસાલાનુંખાસ કરીને જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રાજ્ય પણ છે, અને નાણાકીય વર્ષ ૨૧માં ગુજરાતે લગભગ ૭૦૦ મિલિયન ડોલરના મસાલાની નિકાસ કરી હતી.જીરાના ઉત્પાદનમાં ૫૦ ટકાનો વધારો થયો છે. જેને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગુજરાતે ૪,૨૯,૦૦૦ ટન જીરુંનું ઉત્પાદન કર્યું હતું. જોકે રાજસ્થાન પણ આટલા જ પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે અને દેશના મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૧ સુધીમાં છેલ્લા પાંચ વર્ષથી ૧૯ ટકાના સીએજઆર  સાથે નિકાસમાં પ્રમાણમાં ઝડપી અને ઊંચો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતનો નિકાસ હિસ્સો ૭૭ ટકાથી વધુ હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૧માં રાજસ્થાનનો હિસ્સો માત્ર ૩ ટકા હતો. તેમ ડ્રિપ કેપિટલ ઇન્ક.એ જણાવ્યું હતું.”જીરા ઉપરાંત ગુજરાતમાં ધાણાજીરું, વરિયાળી, મેથીના દાણા, હળદર, મરચાં આદુ અને લસણનું ઉત્પાદન થાય છે. આ મસાલાઓનાં સંભવિત ઔષધીય ગુણધર્મો અને વિવિધ વાનગીઓમાં તેના વ્યાપક ઉપયોગને કારણે નિકાસને વેગ મળ્યો છે.”

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here