Monday, February 24, 2025
HomeWorldFacebook આપશે પત્રકારોને નોકરી, યોગ્યતાના આધારેે પસંદગી

Facebook આપશે પત્રકારોને નોકરી, યોગ્યતાના આધારેે પસંદગી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમેરિકામાં પ્રિન્ટ મીડિયા ક્ષેત્રમાં નોકરીઓ સંકટમાં છે. આ સંકટને જોતા ફેસબુકે પત્રકારોને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ફેસબૂક પણ હવે સમાચાર પીરસવાની રીત બદલવાની તૈયારી કરી રહ્યું છે. ફેસબૂક હવે સમાચાર આપવા માટે અલ્ગોરિધમના ઉપયોગના બદલે પ્રોફેશનલ પત્રકારોની સહાય લેશે. આ ઘટનાને જોતા ફેસબૂકે મોટી સંખ્યામાં પત્રકારોની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે.

Facebook આ નિર્ણય પર ઘણા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યું છે અને ઘણાતો કહી રહ્યા છે કે આ સંકટગ્રસ્ત મીડિયા ઉદ્યોગમાં નવો શ્વાસ લેવાની સંભાવના ખૂબ જ ઓછી છે. Facebookએ મંગળવારના રોજ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સ્તરના સમાચારોની પસંદગી માટે પત્રકારોની નાનકડી ટીમ બનાવશે. આ ટિમ નક્કી કરશે કે ફેસબૂક પ્લેટફોર્મ પર જે સમાચારો આવી રહ્યા છે એ તથ્યપૂર્ણ અને સાચા છે નહિ? નવા બદલાવ અંતર્ગત Facebook પર ન્યુઝ પહેલાની જેમ ન્યુઝ ફીડના બદલે એક ન્યુઝ ટેબ સેક્શન એડ કરશે જેમાં દરેક સમાચાર સરળતાથી વાંચી શકાશે Facebook પત્રકાર સમાચાર સાઈટથી સમાચારની પસંદગી કરશે અને તેમની હેડલાઈન અને સામગ્રીમાં કોઈ બદલાવ કરી શકશે નહીં. Facebook એ જાન્યુઆરીમાં આ જાહેરાત કરી હતી કે પત્રકારત્વમાં સહયોગ માટે વિશેષ કરીને સ્થાનિક સમાચાર સંગઠનમાં ત્રણ વર્ષમાં 3000 લાખ અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશેઅમેરિકામાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે પ્રિન્ટ મીડિયા હવે સંકટનો સામનો કરી રહ્યું ચેહ અને સમાચાર પત્રોની જગ્યા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઇ રહ્યા છે.છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં 2000 સમાચાર પત્ર બંધ થઇ ગયા છે જેનાથી સ્થાનિક લોકોને સ્થાનિક ઘટનાની જાણકારી ખૂબ જ ઓછી મળી રહી છે. 2008થી 2018 સુધી અમેરિકામાં સમાચાર પત્રોમાં કામ કરવા વાળા પત્રકારોની સંખ્યામાં 47 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here