Saturday, June 27, 2026
HomeGujaratAhmedabadAMC પૂર્વ નેતા દિનેશ શર્મા કેસરીયો કરશે ધારણ, સી. આર. પાટીલ સાથે...

AMC પૂર્વ નેતા દિનેશ શર્મા કેસરીયો કરશે ધારણ, સી. આર. પાટીલ સાથે ફોટો કર્યો શેર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ: કોંગ્રસ પક્ષમાંથી રાજીનામા આપ્યા બાદ એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમા જોડાવાની જાહેરાત કરી છે . પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ફોટો શેર કરી સોશિયલ મિડીયાના માધ્યમથી લખ્યું છે કે “ સંગઠનના માહિર એવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી. હવે  27મી ફેબ્રુઆરી, રવિવારે વિકાસ અને અને રાષ્ટ્રવાદની દિશામાં આગળ વધી રહ્યો છું “ બધુવારના રોજ પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામા આપતો પત્ર લખી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વોટસઅપ મોકલ્યું હતું. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા દિનેશ શર્માને પાર્ટી નેતાઓ વિરૂદ્ધ નિવેદન આપવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે .બુધવારે રાજીનામા આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અહીં સંગઠન મજબુત કરવા નહી પરંતુ વેપાર કરવા માટે આવ્યા છે . છેલ્લા અનેક દિવસથી તેઓને મળવા માટે સમય માંગ્યો છે. છતાં સમય આપવામા આવતો નથી . કોઇ વેપારી સમય માંગે અને ધારાસભ્ય સમય માંગે છે તો સમય મળે છે. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તા પોતાની વેદના કહેવા માટે કોઇ સમય અપાતો નથી.વધુમાં દિનેશ શર્મા કહ્યું હતું કે, ગુજરાતમા અહેમદ પટેલના નવ રત્નો છે કે, પાર્ટી ચલાવી રહ્યા છે. પાર્ટીમાં આ નેતાઓ બાનમાં લીધી છે . મનસ્વી નિર્ણય પાર્ટીના નેતાઓ લઇ રહ્યા છે . જો પાર્ટી ખરેખર સત્તામાં લાવી હોય તો આ નવ રત્નો પાર્ટીમાં દુર કરવા જોઇએ.આ સાથે તેમણે જગદીશ ઠાકોર પર પણ વ્યક્તિગત આકરા પ્રહાર કર્યા હતા. તમામ સિનિયર નેતાઓ ચેલન્જ કરી હતી કે, તમામ નેતાઓ મારી સામે આવે તમામ નેતાઓના પોલ ખોલી નાંખીશ. કોંગ્રેસમા રહી જ નેતાઓ ભાજપ સાથે સાઠગાઠ કરી કામ કરે છે .

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here