Saturday, June 27, 2026
HomeAhmedabadજનરલ મેનેજર પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના ચાર કર્મચારી સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

જનરલ મેનેજર પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના ચાર કર્મચારી સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાણ્ડેયએ અમદાવાદ મંડળના ચાર કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે “મેન ઓફ ધ મન્થ”(ફેબ્રુઆરી-2026) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા.

સન્માનિત કર્માચારીઓની વિગતો નીચે પ્રમાણે છે :

શ્રી પ્રભાષ કુમાર યાદવ (સિનિયર ટ્રેન મેનેજર – ગુડ્ઝ)
શ્રી પ્રભાષ કુમાર યાદવે પોતાની ડ્યૂટી દરમિયાન બે જુદા-જુદા અવસરોએ ઉચ્ચ સ્તરની સતર્કતાનો પરિચય આપ્યો. તેમણે એક મામલામાં કન્ટેનરનું લોક ગાયબ જોયું તથા બીજા મામલામાં વેગનના પૈડા જામ હોવાની અને બ્રેક સિલિન્ડરના ખરાબ હોવાની વિષમ સ્થિતિને સમયસર ચિહ્નિત કરી. તેમની તાત્કાલિક કાર્યવાહીથી સંભવિત દુર્ઘટનના અને રેલવે સંપત્તિના નુકસાનને અટકાવી શકાયું.

શ્રી સુબોધ કુમાર (પોઈન્ટ્સમેન – ભીમાસર)
શ્રી સુબોધ કુમારે ડ્યૂટી દરમિયાન પસાર થતી ટ્રેનના એક વેગનમાં હેન્ગિંગ પાર્ટ જોયો. તેમણે તરત જ રેડ સિગ્નલ આપીને ટ્રેનનો રોકવાની પ્રક્રિયા શરૂ કરી અને સ્ટેશન માસ્ટરને જાણ કરી. સમયસર ત્રુટીને દૂર કરીને ટ્રેનનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું. તેમની સતર્કતાથી એક સંભવિત દુર્ઘટના ટળી ગઈ.

શ્રી દીપક કુમાર એસ. (ફિટર-I – ગાંધીધામ)
શ્રી દીપક કુમાર એસ. એ રોલિંગ એક્ઝામિનેશન દરમિયાન વેગનોમાં ગંભીર ટેકનિકલ ખામી જેમ કે ગ્રીસ સીલનું સરકવું અને CTRB કપનુ તૂટવું સમયસર ઓળખ્યું. તેમણે અગાઉ પણ આ પ્રકારની અસામાન્યતાઓને ઓળખીને આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરી. તેમની સૂક્ષ્મ તપાસ અને કામ પ્રત્યે સજાગતા રેલવે સુરક્ષાના ઉચ્ચ માનકોને દર્શાવે છે.

શ્રી દીપક કુમાર (ટ્રેક મેન્ટેનર-IV)
શ્રી દીપક કુમારે ડ્યૂટી દરમિયાન એ જોયુ કે એક ટ્રેન નિર્ધારિત 20 કિમી/કલાકની ગતિ સીમાથી વધારે ગતિથી ચાલી રહી હતી. તેમણે તત્પરતા બતાવતાં લાલ ઝંડી દેખાડીને ટ્રેનને રોકી. તેમની સજાગતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે સંભાવિત જોખમને ટાળવું શક્ય થયું.

આ તમામ કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને કર્તવ્યનિષ્ઠા ભારતીય રેલવેની સંરક્ષા સંસ્કૃતિને સુદ્રઢ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેને તેમના પર ગર્વ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here