Sunday, February 23, 2025
HomenationalGSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

GSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં દેશની નવીનતમ સંચાર ઉપગ્રહ જીસૈટ-29ને બુધવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવામાન સાફ હોવાના કારણે ઈસરોને સંચાર ઉપગ્રહ GSAT-29નું લોન્ચિંગ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી.

ઈસરોના ચેરમેન કે.સિવાન પ્રમાણે સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરાને ‘જિયો આઈ’ નામ આપવામાં આવ્યું છે. તેનાથી હિંદ મહાસાગર પર નજર રાખી શકાશે. તે સાથે જ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વી ભારતના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે.

તેમની બીજી ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભી-સ્થિર કક્ષમાં સ્થાપિત કરશે. પૂર્વમાં ચક્રવાત ગાજાના ચેન્નાઈ અને શ્રી હરિકોટાનો બીચ પાર કર્યો હોવાનો અંદાજ છે. જોકે તે પછી ઈસરોનું કહેવું છે કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભરહોય છે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here