Thursday, July 16, 2026
HomenationalGSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

GSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં દેશની નવીનતમ સંચાર ઉપગ્રહ જીસૈટ-29ને બુધવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવામાન સાફ હોવાના કારણે ઈસરોને સંચાર ઉપગ્રહ GSAT-29નું લોન્ચિંગ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી.

ઈસરોના ચેરમેન કે.સિવાન પ્રમાણે સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરાને ‘જિયો આઈ’ નામ આપવામાં આવ્યું છે. તેનાથી હિંદ મહાસાગર પર નજર રાખી શકાશે. તે સાથે જ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વી ભારતના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે.

તેમની બીજી ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભી-સ્થિર કક્ષમાં સ્થાપિત કરશે. પૂર્વમાં ચક્રવાત ગાજાના ચેન્નાઈ અને શ્રી હરિકોટાનો બીચ પાર કર્યો હોવાનો અંદાજ છે. જોકે તે પછી ઈસરોનું કહેવું છે કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભરહોય છે

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here