Monday, September 14, 2026
HomenationalGSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

GSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં દેશની નવીનતમ સંચાર ઉપગ્રહ જીસૈટ-29ને બુધવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવામાન સાફ હોવાના કારણે ઈસરોને સંચાર ઉપગ્રહ GSAT-29નું લોન્ચિંગ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી.

ઈસરોના ચેરમેન કે.સિવાન પ્રમાણે સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરાને ‘જિયો આઈ’ નામ આપવામાં આવ્યું છે. તેનાથી હિંદ મહાસાગર પર નજર રાખી શકાશે. તે સાથે જ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વી ભારતના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે.

તેમની બીજી ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભી-સ્થિર કક્ષમાં સ્થાપિત કરશે. પૂર્વમાં ચક્રવાત ગાજાના ચેન્નાઈ અને શ્રી હરિકોટાનો બીચ પાર કર્યો હોવાનો અંદાજ છે. જોકે તે પછી ઈસરોનું કહેવું છે કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભરહોય છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here