Thursday, May 15, 2025
HomeGujaratGujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર...

Gujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે

Date:

spot_img

Related stories

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...
spot_img

ગાંધીનગર: રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જામી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે. આ સાથે નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં17.9, રાજકોટમાં 15.8 અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.ગત રાત્રિએ નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં ડિસેમ્બર દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું હોય છે. ગયા વર્ષે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 17.9 નોંધાયુ હતુ.ઠંડીના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાંથી અન્ય જગ્યાએ તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં 15.5, રાજકોટમાં 15.8, અમરેલીમાં 16.6, ડીસામાં 17, પોરબંદરમાં 17.4, વડોદરામાં 18, ભાવનગરમાં 18.5, સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.કમોસમી વરસાદથી રાજ્યમાં બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં જેમકે શેરડી, કેળના પાકને પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગત સપ્તાહે બુધવાર,ગુરૂવારના ભારે પવન અને વરસાદના કારણે શેરડી અને કેળનો ઉભો પાક ઢળી પડયો છે આથી ખેડૂત મોટા પાયે નુકસાન થાય તેમ છે. આ સમયે આ પાકો તૈયાર થતા હોય છે. પરંતુ માવઠા અને પવનના કારણે ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here