Monday, April 21, 2025
HomeGujaratGujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર...

Gujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગાંધીનગર: રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જામી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે. આ સાથે નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં17.9, રાજકોટમાં 15.8 અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.ગત રાત્રિએ નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં ડિસેમ્બર દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું હોય છે. ગયા વર્ષે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 17.9 નોંધાયુ હતુ.ઠંડીના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાંથી અન્ય જગ્યાએ તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં 15.5, રાજકોટમાં 15.8, અમરેલીમાં 16.6, ડીસામાં 17, પોરબંદરમાં 17.4, વડોદરામાં 18, ભાવનગરમાં 18.5, સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.કમોસમી વરસાદથી રાજ્યમાં બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં જેમકે શેરડી, કેળના પાકને પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગત સપ્તાહે બુધવાર,ગુરૂવારના ભારે પવન અને વરસાદના કારણે શેરડી અને કેળનો ઉભો પાક ઢળી પડયો છે આથી ખેડૂત મોટા પાયે નુકસાન થાય તેમ છે. આ સમયે આ પાકો તૈયાર થતા હોય છે. પરંતુ માવઠા અને પવનના કારણે ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here