Tuesday, August 25, 2026
HomeGujaratGujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર...

Gujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ગાંધીનગર: રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જામી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે. આ સાથે નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં17.9, રાજકોટમાં 15.8 અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.ગત રાત્રિએ નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં ડિસેમ્બર દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું હોય છે. ગયા વર્ષે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 17.9 નોંધાયુ હતુ.ઠંડીના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાંથી અન્ય જગ્યાએ તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં 15.5, રાજકોટમાં 15.8, અમરેલીમાં 16.6, ડીસામાં 17, પોરબંદરમાં 17.4, વડોદરામાં 18, ભાવનગરમાં 18.5, સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.કમોસમી વરસાદથી રાજ્યમાં બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં જેમકે શેરડી, કેળના પાકને પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગત સપ્તાહે બુધવાર,ગુરૂવારના ભારે પવન અને વરસાદના કારણે શેરડી અને કેળનો ઉભો પાક ઢળી પડયો છે આથી ખેડૂત મોટા પાયે નુકસાન થાય તેમ છે. આ સમયે આ પાકો તૈયાર થતા હોય છે. પરંતુ માવઠા અને પવનના કારણે ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here