Monday, June 29, 2026
Homenationalખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, સમર્થકોએ આરોપીને પકડીને માર...

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ધક્કામુક્કી બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. આ ઘટના પછી, કાર્યક્રમમાં ઉગ્રતાપૂર્વક એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી. હાલની માહિતી મુજબ આ ઘટના બાદ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયા અનુસાર, ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.કહેવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્થાનિક ખેડૂત નેતા કે ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ ટિકૈતને પૂછ્યું કે ખેડૂત નેતા ચંદ્રશેખર વિશે તમારું શું કહેવું છે? આ મુદ્દે જવાબ આપતા ટિકૈતે કહ્યું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સાંભળીને ચંદ્રશેખરના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને ટિકૈત પર શાહી ફેંકી હતી.રાકેશ ટિકૈતે કહ્યું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here