Monday, June 29, 2026
HomeBusinessપર્સનલ લોન પરનું વ્યાજ પણ ટેક્સ મુક્તિનો લાભ આપી શકે છે, અહીં...

પર્સનલ લોન પરનું વ્યાજ પણ ટેક્સ મુક્તિનો લાભ આપી શકે છે, અહીં સમજો ગણિત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

લગભગ દરેક નોકરી કરતા કે ઉદ્યોગપતિએ આવકવેરો ભરવો પડે છે. લોકો આવકવેરામાં મુક્તિ માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલાક બાળકોના શિક્ષણનો ખર્ચ બતાવે છે અને કેટલાક કોઈપણ યોજનામાં કરેલા રોકાણના આધારે ડિસ્કાઉન્ટ લે છે. જો કોઈએ લોન લીધી હોય તો તે તેના પર ટેક્સ છૂટનો લાભ પણ લે છે દરેક વ્યક્તિ કદાચ જાણે છે કે હોમ લોન, એજ્યુકેશન લોન પર ટેક્સ છૂટનો દાવો કરવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે પર્સનલ લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવવાનો એક રસ્તો છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ક્યારે અને કયા સંજોગોમાં પર્સનલ લોન પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.અન્ય લોનથી વિપરીત પર્સનલ લોન પર ડાયરેક્ટ ટેક્સ છૂટની જોગવાઈ નથી, પરંતુ તમે પર્સનલ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ પર મુક્તિનો દાવો કરી શકો છો. જો તમે કોઈપણ વ્યવસાયમાં પર્સનલ લોનનું રોકાણ કર્યું છે અને તમારા ખર્ચ તરીકે ITRમાં તેનો ઇન્ટરેસ્ટ બતાવો છો, તો તમે તેના પર ટેક્સમુક્તિનો ક્લેમ કરી શકો છો. આ પછી જો તમે પર્સનલ લોનના પૈસાથી કોઈ પ્રોપર્ટી, જ્વેલરી, નોન-રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી હોય અથવા શેર માર્કેટમાં રોકાણ કર્યું હોય તો તમને પર્સનલ લોનના વ્યાજ પર રિબેટ મળશે. જો કે આ છૂટ માટે તમારે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.આપને જણાવી દઈએ કે લગ્ન સમારોહ અને રજાઓ પર ખર્ચવામાં આવતા પર્સનલ લોનના વ્યાજ પર કોઈ ટેક્સ છૂટ નથી.જો તમે પર્સનલ લોનના પૈસા વડે પ્રોપર્ટી ખરીદી, રિપેર કે રિનોવેશન કર્યું છે, તો તમે તે લોન પરના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની છૂટનો ક્લેમ કરી શકો છો. તેમજ જો તમે આ મિલકત ભાડે આપી છે, તો લોનના વ્યાજ પર છૂટનો ક્લેમ કરવાની કોઈ મર્યાદા નથી. જો કે, એક વર્ષમાં તમને 2 લાખ રૂપિયાની વ્યાજ મુક્તિ મળશે અને તમે આગામી 8 વર્ષ માટે બાકીનો ક્લેમ કરી શકો છો. એ નોંધવું અગત્યનું છે કે ઉપરોક્ત તમામ ખર્ચને સાબિત કરવા માટે તમારા દસ્તાવેજો ફરજિયાત હોવા જોઈએ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here