Saturday, August 15, 2026
HomeIndiaપ્રયાગરાજ મહાકુંભ માં આંતર રાષ્ટ્રીય પરિષદ ડો તોગડીયા ના નેતૃત્વ માં અવિરત...

પ્રયાગરાજ મહાકુંભ માં આંતર રાષ્ટ્રીય પરિષદ ડો તોગડીયા ના નેતૃત્વ માં અવિરત ભોજન પ્રસાદ આરોગ્ય વસ્તદાન ની સેવા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ભોજન વસ્તદાન આરોગ્ય સુવિધા સહિત ની ઉત્તમોત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તા.૨૮/૦૧/૨૫ તીર્થ યાત્રીકો માટે ભોજન સેવા તેમજ ગરમ પાણી ચા અલ્પહાર ડોક્ટરો ની ટીમ દ્વારા મેડિકલ સેવા આપવા માં આવે છે ગંગાસ્નાન સંગમ સ્થળ ઉપર હિન્દુ તીર્થ યાત્રીકો ની ભીડ ઉમટી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સેવા પ્રશંસનીય કામગીરી શરૂ કરાઇ છે પુજય શંકરાચાર્યજી તેમજ મહામંડલેશ્વર શ્રી સંત મહંત શ્રી એ સેવાકાર્ય બીરદાવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સેક્ટર નં ૮ મા સેવા આપી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ દિલ્હી પ્રાંત મહામંત્રી કમલેશભાઈ શુકલા મેરઠ પ્રાંત સંગઠન મહામંત્રી પ્રમોદજી બજાબ હરીયાણા પ્રાંત સંગઠન મહામંત્રી રામાનંદજી બુધેલાજી વિગેરે પદાધિકારીઓ સેવા આપી રહ્યા છે યાત્રિકો ના ચહેરા ઉપર સ્પષ્ટ સોતોષ જોઈ પ્રભાવિત ડો પ્રવીણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ હજારો સ્વંયમ સેવી ઓ સતત ખડેપગે મહાકુંભ માં સેવારત છે

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here