Sunday, May 18, 2025
Homenationalગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય...

ગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, PMએ કહી આ વાત

Date:

spot_img

Related stories

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...
spot_img

નવી દિલ્હી : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે લઈ જવા માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં 108 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરાયું હતું.  2024ના આગમન સાથે પહેલા દિવસે જ જગપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે રાજ્યના પ્રસિદ્ધ 108 જેટલાં સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મહેસાણામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.  પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું. 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરાયો. જેવું કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જ 108ના આંકડાનું વિશેષ મહત્ત્વ છે પીએમ મોદીએ આગળ કહ્યું કે આયોજન સ્થળોમાં પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ સામેલ છે જ્યાં અનેક લોકો જોડાયા હતા. આ ખરેખર તો યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો, ઘણાં ફાયદા થશે.

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here