Tuesday, August 11, 2026
Homenationalગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય...

ગુજરાતમાં ન્યૂ યર પર લોકોએ બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, PMએ કહી આ વાત

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

નવી દિલ્હી : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરે લઈ જવા માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ અને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં 108 જગ્યાએ આ કાર્યક્રમ આયોજિત કરાયું હતું.  2024ના આગમન સાથે પહેલા દિવસે જ જગપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લગભગ 3000 જેટલાં લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે રાજ્યના પ્રસિદ્ધ 108 જેટલાં સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. મહેસાણામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.  પીએમ મોદીએ પણ આ મામલે એક્સ પર ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતે એક ઉલ્લેખનીય સિદ્ધી સાથે 2024નું સ્વાગત કર્યું. 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરાયો. જેવું કે આપણે બધા જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં જ 108ના આંકડાનું વિશેષ મહત્ત્વ છે પીએમ મોદીએ આગળ કહ્યું કે આયોજન સ્થળોમાં પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ સામેલ છે જ્યાં અનેક લોકો જોડાયા હતા. આ ખરેખર તો યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો, ઘણાં ફાયદા થશે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here