Tuesday, February 25, 2025
HomeGujaratવડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

વડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાંગરમાવો આવી રહ્યો છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વર્ષે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી હવે દર મહિને ગુજરાત પ્રવાસે આવવાના છે. એપ્રિલ મહિનામાં પણ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.21 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેમાં દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ મધ્ય ગુજરાતનો કાર્યક્રમ એ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી યોજવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડવાના છે. આ આદિવાસી સંમેલનની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો સાથે પોતાની હળવી શૈલીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા કાર્યકરોને ટકોર કરી હતી.અંદાજે 5 લાખ જેટલા કાર્યકરોનું આ સંમેલન આયોજન કરવાનું પ્લાનિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ કરી રહ્યા છે. 21 એપ્રિલનો દાહોદનો આ કાર્યક્રમ એ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી પ્રચારનું રણ શીંગુ ફૂંકવામાં આવશે. આ આદિવાસી સંમેલનના માધ્યમથી ભાજપે અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમએ દાહોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here