Saturday, May 31, 2025
HomeSportsપંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે દોડાવી વંદે ભારત...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે દોડાવી વંદે ભારત ટ્રેન

Date:

spot_img

Related stories

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...
spot_img

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના લોકો હિમાચલ પ્રદેશથી નવી દિલ્હી આવી ગયા છે. આઇપીએલ સાથે જોડાયેલા આ તમામ લોકોને સ્પેશિયલ ટ્રેન દોડાવીને દિલ્હી લાવવામાં આવ્યા છે. બીસીસીઆઇએ સરકાર પાસે સ્પેશિયલ ટ્રેનની માંગ કરી હતી. ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી અને હવે 9 મેની રાત્રે તમામ ખેલાડી દિલ્હી રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ઉત્તર રેલવેના CRPO હિમાશું શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શુક્રવારે 9મેની સવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. દેશમાં ઘણા સ્થળો પર એરપોર્ટ બંધ છે, એટલા માટે તે તમામ સ્થળો પર ફસાયેલા લોકો માટે ભારતીય રેલવે તરફથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સૂચના મળી હતી. જમ્મૂ, ઉધમપુર અને કટરાથી દિલ્હી માટે પાંચ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાંથી એક ટ્રેન વડે આઇપીએલના ખેલાડીઓ દિલ્હી પરત ફર્યા છે. બીસીસીઆઇએ ભારત સરકારને સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. આઇપીએલના ‘X’ એકાઉન્ટ પરથી વંદે ભારત ટ્રેનની મુસાફરી માણી રહેલા ખેલાડીઓનો વીડિયો શેર કર્યો છે.

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે...

ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી...

નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ...

વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ...

અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી...

31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here