Monday, March 17, 2025
HomeBusinessRBI ગવર્નરે આપ્યા સારા સમાચાર, 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7%થી વધુ...

RBI ગવર્નરે આપ્યા સારા સમાચાર, 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7%થી વધુ રહેવાની શક્યતા

Date:

spot_img

Related stories

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...
spot_img

મોંઘવારી મુદ્દે શક્તિકાંત દાસે કહ્યું – હજુ ખતરો ટળ્યો નથી, સાવચેત રહેવાની જરૂર

2023-24 દરમિયાન આર્થિક વિકાસ દર 6.5% રહેવાની આશા વ્યક્ત કરી

RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસના દર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7%થી વધુ રહેવાની ભરપૂર શક્યતા છે. CII (ઉદ્યોગ સંઘ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી) ના વાર્ષિક અધિવેશનમાં આરબીઆઈ ગવર્નરે ઉદ્યોગ જગતને સાવચેત કર્યું કે મોંઘવારીના મોરચે હજુ ખતરો ટળ્યો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્રીય બેન્ક વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ રેપો રેટ નક્કી કરે છે. 

CIIના અધિવેશનમાં RBIના ગવર્નર કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી 

CIIના વાર્ષિક અધિવેશનમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી ગ્રોથ 7% હોઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તે તેનાથી આગળ વધી શકે છે. તેમાં આશ્ચર્ય નહીં હોય જો ગત વર્ષનો જીડીપી વિકાસ દર 7%થી થોડોક વધી જાય. શક્તિકાંત દાસ અનુસાર 2023-24 દરમિયાન આર્થિક વિકાસ દર  6.5% રહેવાની આશા છે. 

વૈશ્વિક સ્તરે જિયોપોલિટક સિચ્યુએશનમાં અનિશ્ચિતતાનો માહોલ 

મોટા ઉદ્યોગપતિઓને સંબોધતા RBI ગવર્નરે કહ્યું કે અર્થતંત્રમાં સુધારાના સંકેત છે પણ આર્થિક મોરચે પડકારો હજુ યથાવત્ છે. ગ્લોબલ સ્તરે જિયોપોલિટિકલ સિચ્યુએશનમાં અનિશ્ચિતતાનો માહોલ છે. વૈશ્વિક વેપાર સંકોચાવાના સંકેત મળી રહ્યા છે.  તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે મોંઘવારી વિરુદ્ધની લડાઈ હજુ ખતમ થઈ નથી. આપણે સાવચેત રહેવું પડશે. 

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here