Monday, February 24, 2025
HomeGujaratજૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય...

જૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોના પગરખા પોલીશ કર્યા

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

જગપ્રસિદ્ધ અને ગુજરાતના મીની દ્વારકા તરીકે ખ્યાતિ પામેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રોજબરોજ હજારો લોકો દર્શને આવે છે. અહીંયા એક શિખ ભક્તની અનોખી ભક્તિથી સમગ્ર ડાકોર મહેંક્યું છે. ગુરુદ્વારામાં ચાલતી પગરખાને પોલીશ કરવાની સેવાને એક શીખ બંધુએ રાજા રણછોડજીના દરબારમાં આપી ધન્યતા અનુભવી છે.દેશની રાજધાની દિલ્હીમાં વસવાટ કરતા સુંદરભાઈ મોહનભાઈ પંજાબી નામના ભાવિક ભક્ત પંજાબના ગુરૂદ્વારાના દર્શન કરવા જાય ત્યારે ભાવીકોના બુટ તથા ચંપલને પોલિશ કરવાની સેવા આપે છે. આમ તેઓ શ્રદ્ધા અને અનન્ય લાગણીથી ત્યાં દરેક ભાવિક ભક્તોના જૂતા સાફ કરી એક સેવાનું કામ કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષના સમય પછી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દર્શન કરવા આ ભક્ત પહોંચ્યા છે. આ ભક્તે અહીંયા પણ મંદિર પરિસરમાં મુકેલા ભાવિક ભક્તોના પગરખાની પોલીશ કરી ધન્યતાના અનુભવી છે. આમ‌‌ સર્વધર્મનો સંદેશ પાઠવી તેમણે સમાજમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.શીખ સમાજમાં આ સેવા અનેકો લોકો આપી રહ્યા છે. આ સેવાથી વ્યક્તિનો અહમ અને અહંકાર દૂર થાય છે. ગુરુદ્વારામાં જુતાની બુટ પોલીસ, ડીશ ધોવાની સેવાઓ અનેક લોકો આપતા જોવા મળતા હોય છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here