Tuesday, April 22, 2025
HomeGujaratજૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય...

જૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોના પગરખા પોલીશ કર્યા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જગપ્રસિદ્ધ અને ગુજરાતના મીની દ્વારકા તરીકે ખ્યાતિ પામેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રોજબરોજ હજારો લોકો દર્શને આવે છે. અહીંયા એક શિખ ભક્તની અનોખી ભક્તિથી સમગ્ર ડાકોર મહેંક્યું છે. ગુરુદ્વારામાં ચાલતી પગરખાને પોલીશ કરવાની સેવાને એક શીખ બંધુએ રાજા રણછોડજીના દરબારમાં આપી ધન્યતા અનુભવી છે.દેશની રાજધાની દિલ્હીમાં વસવાટ કરતા સુંદરભાઈ મોહનભાઈ પંજાબી નામના ભાવિક ભક્ત પંજાબના ગુરૂદ્વારાના દર્શન કરવા જાય ત્યારે ભાવીકોના બુટ તથા ચંપલને પોલિશ કરવાની સેવા આપે છે. આમ તેઓ શ્રદ્ધા અને અનન્ય લાગણીથી ત્યાં દરેક ભાવિક ભક્તોના જૂતા સાફ કરી એક સેવાનું કામ કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષના સમય પછી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દર્શન કરવા આ ભક્ત પહોંચ્યા છે. આ ભક્તે અહીંયા પણ મંદિર પરિસરમાં મુકેલા ભાવિક ભક્તોના પગરખાની પોલીશ કરી ધન્યતાના અનુભવી છે. આમ‌‌ સર્વધર્મનો સંદેશ પાઠવી તેમણે સમાજમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.શીખ સમાજમાં આ સેવા અનેકો લોકો આપી રહ્યા છે. આ સેવાથી વ્યક્તિનો અહમ અને અહંકાર દૂર થાય છે. ગુરુદ્વારામાં જુતાની બુટ પોલીસ, ડીશ ધોવાની સેવાઓ અનેક લોકો આપતા જોવા મળતા હોય છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here