Wednesday, August 5, 2026
HomeGujaratનવસારીના વાંસદામાં સ્મૃતિ ઇરાનીના રાહુલ ગાંધી પર પ્રહાર, ‘તાકાત હોય તો ગુજરાતમાં...

નવસારીના વાંસદામાં સ્મૃતિ ઇરાનીના રાહુલ ગાંધી પર પ્રહાર, ‘તાકાત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી બતાવે’

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવસારી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર અર્થે આવી રહ્યાં છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે. આજે તેમની સભા નવસારીના વાંસદા યોજાઇ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે જ તેમણે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ભાજપના વિકાસકામો અંગે વાતો કરી હતી.ચાયની ચાય અને પાણીનું પાણી થઇ જશે આસામમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, હું રાહુલ ગાંધીને કહું છું કે, તાકાત હોય તો ગુજરાતને અજમાવી જુઓ, તાકાત હોય તો અહીં ચૂંટણી લડીને બતાવો ત્યારે ચાઈની ચાય અને પાણીનું પાણી થશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here