Sunday, February 23, 2025
HomeSpecial'લૂ'માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર જોખમ આવી શકે...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર જોખમ આવી શકે છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો, ભેજ અને બીજું ઘણું બધું મહેસુસ થવા લાગે છે. એપ્રિલમાં જ ગરમીએ પોતાનું આકરું સ્વરૂપ બતાવી દીધું છે. ગરમી ભલે ગમે તેટલી વધી જાય પણ આખો દિવસ AC ચાલુ રાખીને ઘરમાં બેસી શકતા નથી, બહાર નીકળવું જ પડે છે અને બહાર નીકળતાની સાથે જ લૂ નો સામનો કરવો પડશે. જે લોકો લૂ ની સમસ્યાને હળવાશથી લે છે, તેમને જણાવી દઈએ કે જો બહાર નીકળતા સમયે બેદરકારી દાખવવામાં આવે ને લૂ લાગી જાય તો તે મોતનું કારણ પણ બની શકે છે. દર વર્ષે હીટવેવના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.

  • દિલ્હીમાં 29 એપ્રિલે તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું.
  • ગુરુગ્રામમાં ૨૮ એપ્રિલે ૪૫.૬ ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો.
  • મધ્ય પ્રદેશમાં ખજુરાહો અને નાગાંવમાં પારો 45.6 ડિગ્રીએ પહોંચી ગયો છે.
  • યુપીના પ્રયાગરાજમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
  • મહારાષ્ટ્રમાં અકોલામાં 45.4 ડિગ્રી અને બ્રહ્મપુરીમાં 45.32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
  • મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 18 રાજ્યોના 20થી વધુ શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
  • શરીર ઝડપથી થાક અનુભવશે.
  • દુખાવો અને શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે.
  • શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે.
  • ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ થઈ શકે છે.
  • હા, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના ડોક્ટર શરદ શેઠના જણાવ્યા અનુસાર તાપમાનમાં વૃદ્ધિ થાય તો તેની સીધી અસર માનવ શરીર પર પડે છે. જેમ-જેમ તાપમાન વધે છે તેમ-તેમ શરીરની ગરમી વધવા લાગે છે. ગરમીનો અનુભવ થાય એટલે શરીરના જુદા-જુદા ભાગોમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ પર પણ તેની અસર થવા લાગે છે. શરીરના દરેક અંગને કામ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેનાથી મગજ, હૃદય, લીવર, કિડનીને નુકસાન થાય છે. ગરમીની સૌથી વધુ અસર કિડની પર પડે છે, કારણકે શરીરમાં પાણીની કમીના કારણે પેશાબ બંધ થઈ જાય છે. આ રીતે મૃત્યુ પણ થઈ શકે છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here