Sunday, September 6, 2026
HomeGujaratઅદાણી કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના આરોપો પર...

અદાણી કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના આરોપો પર પ્રતિક્રિયા આપી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...
Nothing to hide...': Amit Shah on Cong allegations that BJP 'favours' Adani  | Latest News India - Hindustan Times

ગૃહમંત્રી અમિત શાહે અદાણી હિંડનબર્ગ એપિસોડ પછી વિપક્ષના આરોપો પર કહ્યું છે કે, છુપાવવા અથવા ડરવા જેવું કંઈ નથી. કોંગ્રેસે સરકાર પર અદાણી જૂથની તરફેણ કરવાનો આરોપ લગાવ્યા બાદ ગૃહમંત્રીએ આ ‘પ્રતિક્રિયા’ આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે, ન તો સરકાર કે ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ છે અને ન તો ડરવાની કોઈ જરૂર છે.

નોંધનીય છે કે, હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપના સંબંધમાં સ્ટોક મેનિપ્યુલેશન અને નાણાકીય છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. અહેવાલ પછી અદાણી જૂથના વડા ગૌતમ અદાણી, જે ગયા મહિને 24 જાન્યુઆરી સુધી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, તેમની સંપત્તિમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો, તેઓ વિશ્વના અમીરોની ટોચની 10 યાદીમાંથી બહાર થઈ ગયા હતા.

જ્યારે ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ તમારી પાર્ટી ભાજપ પર અદાણી સાથે મિત્રતા હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે અદાણીને તમામ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, ભાજપ પાસે આ મામલે છુપાવવા જેવું કંઈ નથી અને ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે આ સાથે સંબંધિત એક મામલાની નોંધ લીધી છે. આવી સ્થિતિમાં દેશની કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે આ સમયે કંઈપણ કહેવું યોગ્ય નથી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here