Sunday, September 6, 2026
HomeWorldઅદાણી બાદ હિંન્ડનબર્ગ વધુ એક મોટો ધડાકો કરશે, કહ્યું બીજો રિપોર્ટ જલ્દી...

અદાણી બાદ હિંન્ડનબર્ગ વધુ એક મોટો ધડાકો કરશે, કહ્યું બીજો રિપોર્ટ જલ્દી આવશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ 150 અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદથી અદાણી ગ્રૂપની જે હાલત થઈ તેનાથી સૌ કોઈ વાકેફ જ હશે. અદાણી ગ્રૂપના શેરોમાં લગભગ 85 ટકા સુધી કડાકો બોલાઈ ગયો હતો. આ દરમિયાન હિંડેનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એકવાર એવી ટ્વિટ કરવામાં આવી છે જેણે બધાના ધબકારાં વધારી દીધા છે. 

શું કર્યું છે ટ્વિટ? 

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા છે. શોર્ટ સેલિંગ ફર્મે માહિતી આપી છે કે ટૂંક સમયમાં નવો રિપોર્ટ આવી રહ્યો છે. તેમાં પણ મોટો ખુલાસો કરવામાં આવશે. હિંડેનબર્ગે ૨૪ જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં અનેક આરોપો લગાવ્યા હતા. 

અદાણી ગ્રૂપ પર શું થઈ હતી ઈફેક્ટ? 

અદાણી ગ્રૂપ અંગે હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ ૧૫૦ અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. તે ફોર્બ્સના વર્લ્ડ રિચેસ્ટ પર્સનની યાદીમાં સીધા 35મા ક્રમ સુધી ગગડી ગયા હતા. જ્યારે ગૌતમ અદાણીના ગ્રૂપને 120 અબજ ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here