Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડે 2025ના નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં AUMમાં વાર્ષિક...

ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડે 2025ના નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં AUMમાં વાર્ષિક ધોરણે 37% અને PATમાં 77%નો વધારો નોંધાવ્યો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

કંપનીના પ્રદર્શન અંગે ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રુપિન્દર સિંહે જણાવ્યું હતું કે,“ ઈન્ડિયા શેલ્ટરે સંચાલન હેઠળની અસ્કયામતો (AUM)માં ટકાઉ વૃદ્ધિ નોંધાવીને વધુ એક ત્રિમાસિક ગાળામાં તમામ માપદંડો પર સાતત્યપૂર્ણ પ્રદર્શન નોંધાવ્યું છે. ઈન્ડિયા શેલ્ટર અત્યારે 15 રાજ્યોમાં 236 શાખાઓના માધ્યમથી કાર્યરત છે. આ ક્વાર્ટર દરમિયાન અમે 13 નવી શાખાઓનો ઉમેરો કર્યો છે. આગળ જતાં અમે અમારા વર્તમાન કાર્યક્ષેત્રમાં વધુ ઉંડાણમાં ઉતરીને ટકાઉ વૃદ્ધિ નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જ્યાં સેવાઓથી વંચિત અને અપૂરતી સેવાઓ મેળવતા લોકો વસે છે. આ ક્વાર્ટર દરમિયાન અમે ધિરાણમાં 23%ના વધારાને આધારે AUMમાં વાર્ષિક ધોરણે 37%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. મધ્યમ ગાળા માટે અમારા માર્જિન અમારા ગાઈડન્સને અનુરૂપ 6.1%ના સ્તરે રહ્યા છે. અમારા વળતરના ગુણોત્તર 5.6% RoA અને 14.3% RoEના તંદુરસ્ત સ્તરે જળવાઈ રહ્યા છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રમાં વિસ્તૃત રીકવરીના આધારે સરકારે કેન્દ્રિય બજેટ 2025માં નાણાકીય મજબૂતીકરણ તરફની કૂચને યથાવત રાખી છે. લક્ષ્યાંકમાં 3 કરોડ મકાનોનો ઉમેરો (ગ્રામ્ય તેમજ શહેરી) યોજનાના લાભ મેળવવા માગતા લોકો સાનુકૂળ પરિબળ છે. તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં સરળતા રહેશે. ધિરાણ આધારિત સબ્સિડી સ્કીમની પુન: શરૂઆત હાઉસિંગ લોનની વૃદ્ધિને ટેકો આપે તેવી પણ શક્યતા છે.”

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here