Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadઆરબીઆઈએ દરો સ્થિર રાખતાં બેંકો ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરી રહી છે...

આરબીઆઈએ દરો સ્થિર રાખતાં બેંકો ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરી રહી છે પરંતુ આગળ જતા સ્થિરતાની આશા રાખે છે તે અંગે એક્સિસ સિક્યોરિટીઝ પીએમએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નવીન કુલકર્ણીના મંતવ્યો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

“Withdrawal of accommodation”વલણ યથાવત રાખતાં પોલિસી દરો અપેક્ષા મુજબ જ યથાવત રહ્યા છે. જો કે, નિયામક આગામી મીટિંગમાં તેનું વલણ બદલી શકે છે, જે કદાચ કેલેન્ડર વર્ષ 2024ના અંત સુધીમાં દરોમાં કાપનો સંકેત આપે છે. નિયમનકારે નાણાંકીય વર્ષ 2025 માટે તેની વૃદ્ધિ અને ફુગાવાના અનુમાન મોટાભાગે યથાવત રાખ્યા છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાની વૃદ્ધિ મજબૂત રહેવાની ધારણા હોવા છતાં, ફુગાવો લક્ષિત 4 ટકાની ઉપર રહેવાની સંભાવના છે.બેંકિંગ સેક્ટરની કામગીરી અંગે સિઝનાલિટીને બાજુએ રાખતાં મોટાભાગની બેંકોએ નાણાંકીય વર્ષ 2025ના પહેલ ત્રિમાસિક ગાળામાં નિરાશ કર્યા હતા. ક્રેડિટ ગ્રોથના પરિબળો મજબૂત રહ્યા છે ત્યારે બેંકો માટે ડિપોઝિટ મેળવવાના પડકારો ચાલુ રહ્યા છે. ગવર્નરે આ મીટિંગમાં બેંકો દ્વારા તેમના બ્રાન્ચ નેટવર્કને વિસ્તારીને અને ઘરેલુ બચત પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિપોઝિટ વૃદ્ધિ માટે દબાણ કરવાની જરૂરિયાત પર ભાર આપવાનું ચાલુ રાખ્યું છે. અમે હવેથી બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્થિરતાની અપેક્ષા રાખતા પહેલા મોટાભાગની બેંકો માટે એનઆઈએમ અંગે બીજા ત્રિમાસિક ગાળામાં થોડી સમસ્યાની ધારણા રાખીએ છીએ. અમુક અસ્કયામતોની ગુણવત્તા વિશે ચિંતા છે, ખાસ કરીને અસુરક્ષિત સેગમેન્ટમાં, જેના લીધે ક્રેડિટ ખર્ચમાં વધારો થયો છે. આ પરિબળોએ ત્રિમાસિક ગાળા દરમિયાન કમાણીની વૃદ્ધિમાં મંદી માટે સામૂહિક રીતે ફાળો આપ્યો છે. આગળ જોતાં, અમે ડિપોઝીટ્સ વધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખીએ છીએ. એનઆઈએમમાં સ્થિરતા અને ઓપરેટિંગ ખર્ચ રેશિયોમાં ધીમે ધીમે સુધારો સામાન્ય થયેલા ધિરાણ ખર્ચની અસરનો સામનો કરવામાં મદદ કરશે. પરિણામે, મોટાભાગની બેંકોનું એસેટ્સ પરનું વળતર (આરઓએ) નાણાંકીય વર્ષ 2025 માટે પ્રમાણમાં સ્થિર રહેવાની ધારણા છે. આ ક્ષેત્રમાં અમારી પસંદગીની બેંકો હાલમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને ફેડરલ બેંક છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here