Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડે 2025ના નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં AUMમાં વાર્ષિક...

ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમીટેડે 2025ના નાણાકીય વર્ષના પહેલા કવાર્ટરમાં AUMમાં વાર્ષિક ધોરણે 37% અને PATમાં 77%નો વધારો નોંધાવ્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કંપનીના પ્રદર્શન અંગે ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રુપિન્દર સિંહે જણાવ્યું હતું કે,“ ઈન્ડિયા શેલ્ટરે સંચાલન હેઠળની અસ્કયામતો (AUM)માં ટકાઉ વૃદ્ધિ નોંધાવીને વધુ એક ત્રિમાસિક ગાળામાં તમામ માપદંડો પર સાતત્યપૂર્ણ પ્રદર્શન નોંધાવ્યું છે. ઈન્ડિયા શેલ્ટર અત્યારે 15 રાજ્યોમાં 236 શાખાઓના માધ્યમથી કાર્યરત છે. આ ક્વાર્ટર દરમિયાન અમે 13 નવી શાખાઓનો ઉમેરો કર્યો છે. આગળ જતાં અમે અમારા વર્તમાન કાર્યક્ષેત્રમાં વધુ ઉંડાણમાં ઉતરીને ટકાઉ વૃદ્ધિ નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જ્યાં સેવાઓથી વંચિત અને અપૂરતી સેવાઓ મેળવતા લોકો વસે છે. આ ક્વાર્ટર દરમિયાન અમે ધિરાણમાં 23%ના વધારાને આધારે AUMમાં વાર્ષિક ધોરણે 37%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. મધ્યમ ગાળા માટે અમારા માર્જિન અમારા ગાઈડન્સને અનુરૂપ 6.1%ના સ્તરે રહ્યા છે. અમારા વળતરના ગુણોત્તર 5.6% RoA અને 14.3% RoEના તંદુરસ્ત સ્તરે જળવાઈ રહ્યા છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રમાં વિસ્તૃત રીકવરીના આધારે સરકારે કેન્દ્રિય બજેટ 2025માં નાણાકીય મજબૂતીકરણ તરફની કૂચને યથાવત રાખી છે. લક્ષ્યાંકમાં 3 કરોડ મકાનોનો ઉમેરો (ગ્રામ્ય તેમજ શહેરી) યોજનાના લાભ મેળવવા માગતા લોકો સાનુકૂળ પરિબળ છે. તેનાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં સરળતા રહેશે. ધિરાણ આધારિત સબ્સિડી સ્કીમની પુન: શરૂઆત હાઉસિંગ લોનની વૃદ્ધિને ટેકો આપે તેવી પણ શક્યતા છે.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here