Monday, February 24, 2025
HomeEntertainmentએમનું મગજ જ ખરાબ હતું, જે મારા પિતા વિશે : સલમાન ખાને...

એમનું મગજ જ ખરાબ હતું, જે મારા પિતા વિશે : સલમાન ખાને જયા બચ્ચનને આપ્યો જડબાતોડ જવાબ

Date:

spot_img

Related stories

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...
spot_img

Salman Khan Angry On Jaya Bachchan: જયા બચ્ચન હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી વિશે પણ એવું નિવેદન આપ્યું હતું કે સલમાન ખાન સહન ન કરી શક્યો અને જડબાતોડ જવાબ આપ્યો. તાજેતરમાં જ સલમાન ખાન તેના પિતા સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સાથે ‘એંગ્રી યંગ મેન’ના ટ્રેલર લૉન્ચ પર જોવા મળ્યો હતો. જેમાં અંતમાં એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જયા બચ્ચને સલીમ અને જાવેદને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહ્યા હતા. જેમાં સલમાને નામ લીધા વગર જ પોતાની નારાજગી વ્યકત કરી હતી. ‘એંગ્રી યંગ મેન’ના ટ્રેલર લૉન્ચ વખતે સલમાનને પૂછવામાં આવ્યું કે, જયા બચ્ચન સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે તેના પિતા સલીમ અને જાવેદને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહ્યા છે તેના પર તેનું શું કહેવું છે? આ સવાલના જવાબમાં સલમાને જયા બચ્ચન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું, ‘જે સ્ટાર્સ મારા પિતા સાથે કામ કરી શક્યા નહોતા કોઈ કારણોસર તેમને તારીખો મળી ન હતી, પ્લોટ પસંદ ન આવ્યો હોય, દેખાવ અને પાત્રો પસંદ ન આવ્યા હોય, તેઓએ તેમને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહેવાનું શરુ કર્યું છે અને કહે છે કે મારા પિતાનું મગજ ખરાબ છે, હકીકતમાં આવું બોલનારા લોકોનું જ મગજ ખરાબ છે. સલમાને વધુમાં કહ્યું હતું કે તેના પિતા અને જાવેદ એક પછી એક હિટ ફિલ્મો લખી રહ્યા હતા અને તેથી જ તેમણે ઘણા નિર્માતાઓ અને કલાકારોને ના પાડી હતી. આ કારણે લોકો તેમને અલગ અલગ ટેગ આપવા લાગ્યા. સલમાને કહ્યું કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા હતા, તેથી આ લોકોનું મગજ ખરાબ ન હતું પરંતુ તમના વિષે આવું બોલનારા લોકોનું મગજ ખરાબ છે.

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here