Friday, June 5, 2026
Homenationalકર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

– વણઝારા સમાજના લોકોએ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો કર્યો

– વણઝારા સમાજની માંગણી વર્ષોથી બાકી : રાજ્ય સરકારની તાજેતરની દરખાસ્તના લીધે વણઝારા સમાજ ઉશ્કેરાયો

ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાના શિવમોગામાં શિકારપુરા સ્થિત ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. અનામત મુદ્દે વિરોધ કરી રહેલા વણઝારા સમાજના લોકોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ઉપદ્રવીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વણઝારા સમાજ અનુસૂચિત જાતિજનજાતિ સમાજમાં અનામતની માંગ કરે છે. કર્ણાટકમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ઘમસાણે તેજ થઈ ગયું છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજન આપવામાં આવેલા અનામતમાં આંતરિક રિઝર્વેશનને લઈને વણઝારા સમાજે વાંધો ઉઠાવ્યો છે.

શુક્રવારે કર્ણાટકમાં ભાજપની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ માટે બે ટકા આંતરિક રિઝર્વેશનની જાહેરાત કરી હતી.

તેમના કહેવા મુજબ અનુસૂચિત જાતિ સમાજને જે ૧૭ ટકા અનામત આપવામાઁ આવી તેને આંતરિક રીતે વહેંચવામાં આવી છે. આ નિર્ણય હેઠળ એસસી લેફ્ટને છ ટકા, એસસી રાઇટને સાડા પાંચ ટકા, ટચેબલ્સને સાડા ચાર દસ ટકા અને અન્યને એક ટકા ફ અનામત આપવાનો કાયદો પસાર કર્યો.

રાજ્ય સરકારે આ નિર્ણય સદાશિવ આયોગની ભલામણના આધારે કર્યો હતો. વણઝારા સમાજના વડાઓનું કહેવું છે કે ં સદાશિવ પંચની ભલામણોનો અમલ કરવામાં આવતા તેમને નુકસાન થાય છે. રાજ્ય સરકારે આ ભલામણનો અમલ કરવાનો કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી હોવાથી તે પરત પણ તેણે ખેંચવી જોઈએ.

યેદિયુરપ્પાએ આ અંગે જણાવ્યું હતું કે વણઝારા સમાજને કોઈ ગેરસમજ થઈ છે. હું વર્ષોથી અહીં રહ્યુછું. શિકારપુરામાં આવુ પહેલા ક્યારેય થયું નથી. હું વણઝારા સમાજના લોકોના આગેવાનો કરીશ. તેની સાથે તેમણે પોલીસને દેખાવકારો પર કોઈપણ કાર્ય ન કરવા વિનંતી કરી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here