Wednesday, August 19, 2026
HomeWorldકુખ્યાત ત્રાસવાદી ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની કેનેડામાં ગોળી મારી કરાયેલી હત્યા

કુખ્યાત ત્રાસવાદી ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની કેનેડામાં ગોળી મારી કરાયેલી હત્યા

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

કુખ્યાત ત્રાસવાદી અને ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની બ્રિટિશ કોલંબિયા સ્થિત સરેના ગુરૂનાનક સાહિબ ગુરૂદ્વારામાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

શિખ કટ્ટરવાદી તેવા નિજ્જાર ઉપર પંજાબનાં ફિલ્લોરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનો પણ આરોપ છે. તેથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના તે રડાર ઉપર જ હતો. આ ઉપરાંત શિખ કટ્ટરવાદ ફેલાવવા અંગે તેની ઉપર અન્ય ૪ કેસો પણ છે. એન.આઈ.એ.એ તેને માટે રૃા. ૧૦ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

ખાલીસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ)ના વડા તરીકે તેને ‘શિખ-ફોર-જસ્ટિસ’ (એસ.આઈ.એફ) સંસ્થાએ નિયુક્ત કર્યો હતો. આ સંસ્થા ગુરપતવંતસિંહ પાનુએ સ્થાપી છે. આ સંસ્થા સાથે જોડાયા પછી હરદીપ નિજ્જાર ઝનૂની ત્રાસવાદી બની ગયો હતો, અને ભારતમાં ચાલતી વિભાજનવાદી તથા ત્રાસવાદી પ્રવૃત્તિઓને તે સતત સમર્થન આપતો હતો.

હરદીપે ઠીક ઠીક અભ્યાસ પણ કર્યો હતો, છતાં પાનુમની અસર નીચે તે ત્રાસવાદી બની ગયો હતો. પાનુમે તેને ૨૦૨૦ લોકમત આંદોલનમાં પ્રતિનિધિ તરીકે પણ નિયુક્ત કર્યો હતો.

હરદીપ તેમજ કહેતો હતો કે એક પ્લંબર તરીકે સખત કામ કરી પોતાની રોજી મેળવે છે, પરંતુ વાસ્તવમાં તે સરે સ્થિત ગુરૂનાનક સાહીબ ગુરૂદ્વારામાં પહેલા ઘૂસી જઈ પછી તેની ઉપર તેણે કબ્જો જ જમાવી દીધો હતો, અને તેનો પ્રમુખ થઈ પડયો હતો. છેલ્લાં બે વર્ષથી વાનકુવર સ્થિત ભારતીય ઉપ-દૂતાવાસો સમક્ષ થતાં પ્રદર્શનોમાં પણ તે અગ્રણી બની રહ્યો હતો.

આશ્રર્ય તે છે કે તે સરે સ્થિત ગુરૂદ્વારમાં જ તેની ગોળી મારી હત્યા કરાઈ હતી, છતાં હજી સુધી તેનો હત્યારો પકડાયો નથી.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here