Wednesday, July 22, 2026
HomeWorldકુખ્યાત ત્રાસવાદી ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની કેનેડામાં ગોળી મારી કરાયેલી હત્યા

કુખ્યાત ત્રાસવાદી ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની કેનેડામાં ગોળી મારી કરાયેલી હત્યા

Date:

Related stories

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

કુખ્યાત ત્રાસવાદી અને ખાલીસ્તાન સમર્થક હરદીપ નિજ્જારની બ્રિટિશ કોલંબિયા સ્થિત સરેના ગુરૂનાનક સાહિબ ગુરૂદ્વારામાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

શિખ કટ્ટરવાદી તેવા નિજ્જાર ઉપર પંજાબનાં ફિલ્લોરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનો પણ આરોપ છે. તેથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના તે રડાર ઉપર જ હતો. આ ઉપરાંત શિખ કટ્ટરવાદ ફેલાવવા અંગે તેની ઉપર અન્ય ૪ કેસો પણ છે. એન.આઈ.એ.એ તેને માટે રૃા. ૧૦ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

ખાલીસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ)ના વડા તરીકે તેને ‘શિખ-ફોર-જસ્ટિસ’ (એસ.આઈ.એફ) સંસ્થાએ નિયુક્ત કર્યો હતો. આ સંસ્થા ગુરપતવંતસિંહ પાનુએ સ્થાપી છે. આ સંસ્થા સાથે જોડાયા પછી હરદીપ નિજ્જાર ઝનૂની ત્રાસવાદી બની ગયો હતો, અને ભારતમાં ચાલતી વિભાજનવાદી તથા ત્રાસવાદી પ્રવૃત્તિઓને તે સતત સમર્થન આપતો હતો.

હરદીપે ઠીક ઠીક અભ્યાસ પણ કર્યો હતો, છતાં પાનુમની અસર નીચે તે ત્રાસવાદી બની ગયો હતો. પાનુમે તેને ૨૦૨૦ લોકમત આંદોલનમાં પ્રતિનિધિ તરીકે પણ નિયુક્ત કર્યો હતો.

હરદીપ તેમજ કહેતો હતો કે એક પ્લંબર તરીકે સખત કામ કરી પોતાની રોજી મેળવે છે, પરંતુ વાસ્તવમાં તે સરે સ્થિત ગુરૂનાનક સાહીબ ગુરૂદ્વારામાં પહેલા ઘૂસી જઈ પછી તેની ઉપર તેણે કબ્જો જ જમાવી દીધો હતો, અને તેનો પ્રમુખ થઈ પડયો હતો. છેલ્લાં બે વર્ષથી વાનકુવર સ્થિત ભારતીય ઉપ-દૂતાવાસો સમક્ષ થતાં પ્રદર્શનોમાં પણ તે અગ્રણી બની રહ્યો હતો.

આશ્રર્ય તે છે કે તે સરે સ્થિત ગુરૂદ્વારમાં જ તેની ગોળી મારી હત્યા કરાઈ હતી, છતાં હજી સુધી તેનો હત્યારો પકડાયો નથી.

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here