Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadગુજરાતના ૨૨ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતના ૨૨ જિલ્લાના ૮૪ તાલુકાઓમાં વરસાદ

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ૯૦.૫૨ ટકા વર્ષા : કુલ ૨૦૪ જળાશયોમાં ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો આવ્યો
અમદાવાદ, તા. ૮
ગુજરાતના કુલ ૨૦૪ જળાશયોમાં ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો હાલ રહેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૪ એમ રાજયમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૩.૦૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે હજુ સુધી સિઝનનો ૬૩.૩૮ ટકા સુધીનો વરસાદ થયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદમાં સતત ફેરફારની સ્થતિ જાવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો ૨૨ જિલ્લાઓના ૮૪ તાલુકામાં હળવો વરસાદ થયો છે. આજે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં લીમખેડામાં ૪૦ મીમી, ક્વાંટમાં ૩૨ અને છોટાઉદેપુરમાં વધુ ૨૯ મીમી વરસાદ થયો હતો. ગુજરાતમાં વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. ૩૬ જળાશયો હવે ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે. ૧૦ જળાશયો છલકાઈ ગયા છે. અન્ય ૧૦ જળાશય ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે. ૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તના ૬૯.૪૨ ટકા પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવે બીજાદોર વરસાદ શરૂ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પુરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૧૭ ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here