Thursday, August 20, 2026
Homeknowlegde

knowlegde

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૭-૨૦૨૬ સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર...

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ થવો...

સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે.

લેખીકા : જ્યોતિ જગતાપ ………………………………. સોયાબીન :પ્રોટીનથી ભરપૂર એવુંએકવીસમી સદીનું શ્રેષ્ઠ ધાન્ય પુરવાર થયું છે………………………………..સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે.…………………………………સોયાબીનમાં40 ટકા જેટલું પ્રોટીન છે....

ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને મજબૂત

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટેકનિકલ ધોરણો પર ખરી ઉતરી ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા • વિશ્વ વિખ્યાત જર્મન વિંડ ઇજનેરી કંપની મેસર્સ વર્નર સોબેક એજી એ...

તમારા માટે આ પ્રવચન,મારા માટે સ્વાધ્યાય છે:બાપુ

બુદ્ધપુરુષનાંઅધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે. શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન છે. પહોંચેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read