Saturday, September 5, 2026
HomeSportsટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો...

ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો.
આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લાચાર જોવા મળ્યા. રોહિત શર્મા સિવાય આ સિરીઝમાં કોઈ પણ બેટ્સમેન વધુ ખાસ કમાલ કરી શક્યો નહોતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.

સ્પિન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી :

વનડે સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સ્પિન બોલરો વિરુદ્ધ 27 વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાએ વનડે દ્વિપક્ષીય સિરીઝમાં કોઈ પણ ટીમના સ્પિનરો વિરુદ્ધ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી છે.

ત્રીજી મેચમાં 110 રનથી મળી હતી હાર :
સિરીઝની ત્રીજી મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમવામાં આવી. આ મેચમાં પહેલી બેટિંગ કરતાં શ્રીલંકાએ 50 ઓવરમાં 248 રન બનાવ્યા હતાં અને ટીમ ઈન્ડિયાની સામે જીત માટે 249 રનનું લક્ષ્ય રાખ્યું હતું. 249 રનના લક્ષ્યનો પીછો કરતાં સમગ્ર ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ હારી ગઈ હતી. એકવાર ફરીથી ભારતીય બેટ્સમેનોએ ખૂબ નિરાશ કર્યાં હતાં. રોહિત શર્માએ ટીમ માટે સૌથી રન બનાવ્યા હતાં. રોહિતે 35 રન બનાવ્યા હતાં.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here