Saturday, February 22, 2025
HomeSportsCricketટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો, ગુસ્સે થયો ભારતીય દિગ્ગજતી.

ટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો, ગુસ્સે થયો ભારતીય દિગ્ગજતી.

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

Dinesh Karthik : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી ટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો કરતા માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારતની બેટિંગ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સાથે જ વિરાટ કોહલીનો બેટિંગ ઓર્ડર પણ ચર્ચામાં આવી ગયો છે. કોહલી સામાન્ય રીતે નંબર-4 પર બેટિંગ કરવા આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે કોહલીને બેટિંગ માટે મોકલવા બદલ કોચ ગૌતમ ગંભીરની ટીકા કરી છે.

દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ‘હું વિરાટ કોહલીનો બચાવ નથી કરી રહ્યો. તેની પાસે એવી ટેકનિક અને જુસ્સો છે કે, જે તેને ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટરમાંનો એક બનાવે છે. જો હું ટીમમાં ફેરફાર કરવા ઈચ્છું તો હું બેટરને એ જ ક્રમમાં રાખીશ જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે. કોહલી વનડેમાં નંબર-3 પર અને T20માં ઓપનિંગમાં બેટિંગ કરવા આવે છે. હવે એવું કહી શકાય કે ટેસ્ટ ક્રિકેટમાં બોલ બદલાઈ ગયો છે. જેમાં વધુ હલચલ જોવા મળતી નથી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી માટે બેટિંગ કરવા માટે સૌથી સારી સ્થિતિ નંબર-4 છે.
સૂચન આપતા દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે, કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને બદલે કેએલ રાહુલને નંબર-3 પર પ્રમોટ કરવો જોઈતો હતો. કોહલીએ પોતે જ કોચના નિવેદન સામે વિરોધ દર્શાવવો જોઈતો હતો. અને કોચને કહેવાની જરૂર હતી કે, હું માત્ર નંબર-4 પર જ બેટિંગ કરવા માંગું છું. કે.એલ રાહુલ નંબર-3 બેટર તરીકે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

અહીં એ પણ નોંધનીય છે કે, ત્રીજા નંબર પર બેટિંગ કરવ આવતા રહેલા વિરાટ કોહલીના આંકડા બહુ સારા નથી. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે તેણે ટેસ્ટ મેચોમાં 7 ઇનિંગ્સ રમી છે, જેમાં તે 16ની આસપાસની સરેરાશથી માત્ર 97 રન જ બનાવી શક્યો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here