Friday, June 5, 2026
HomeSportsCricketટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો, ગુસ્સે થયો ભારતીય દિગ્ગજતી.

ટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો, ગુસ્સે થયો ભારતીય દિગ્ગજતી.

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Dinesh Karthik : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી ટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો કરતા માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારતની બેટિંગ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સાથે જ વિરાટ કોહલીનો બેટિંગ ઓર્ડર પણ ચર્ચામાં આવી ગયો છે. કોહલી સામાન્ય રીતે નંબર-4 પર બેટિંગ કરવા આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે કોહલીને બેટિંગ માટે મોકલવા બદલ કોચ ગૌતમ ગંભીરની ટીકા કરી છે.

દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ‘હું વિરાટ કોહલીનો બચાવ નથી કરી રહ્યો. તેની પાસે એવી ટેકનિક અને જુસ્સો છે કે, જે તેને ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટરમાંનો એક બનાવે છે. જો હું ટીમમાં ફેરફાર કરવા ઈચ્છું તો હું બેટરને એ જ ક્રમમાં રાખીશ જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે. કોહલી વનડેમાં નંબર-3 પર અને T20માં ઓપનિંગમાં બેટિંગ કરવા આવે છે. હવે એવું કહી શકાય કે ટેસ્ટ ક્રિકેટમાં બોલ બદલાઈ ગયો છે. જેમાં વધુ હલચલ જોવા મળતી નથી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી માટે બેટિંગ કરવા માટે સૌથી સારી સ્થિતિ નંબર-4 છે.
સૂચન આપતા દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે, કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને બદલે કેએલ રાહુલને નંબર-3 પર પ્રમોટ કરવો જોઈતો હતો. કોહલીએ પોતે જ કોચના નિવેદન સામે વિરોધ દર્શાવવો જોઈતો હતો. અને કોચને કહેવાની જરૂર હતી કે, હું માત્ર નંબર-4 પર જ બેટિંગ કરવા માંગું છું. કે.એલ રાહુલ નંબર-3 બેટર તરીકે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

અહીં એ પણ નોંધનીય છે કે, ત્રીજા નંબર પર બેટિંગ કરવ આવતા રહેલા વિરાટ કોહલીના આંકડા બહુ સારા નથી. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે તેણે ટેસ્ટ મેચોમાં 7 ઇનિંગ્સ રમી છે, જેમાં તે 16ની આસપાસની સરેરાશથી માત્ર 97 રન જ બનાવી શક્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here